________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫)
सूत्रं कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः । ભાવા—દ્રવ્ય તપ તથા ભાવ તપથી કાય-શરીર તથા ઇંદ્રિયે તથા મનની શુદ્ધિ-પવિત્રતા થાય છે. એટલે ન્ય તપથી આદ્ય દ્રિય વશ થાય છે અને અભ્ય તર તપથી રાજસ્, તામસૢ પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા, લાભ, કામ વિગેરે રાગદ્વેષની પરિણતિએ નષ્ટ થાય છે તેથી જ્ઞાન, ચારિત્રયાગની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યેક્રિયા તથા ભાવે દ્રિયાની શુદ્ધિ થાય છે. તે આત્મશુદ્ધિમાં કારણ થાય છે. શ્રીમાન શાસ્ત્રકાર ભગવાન જણાવે છે કે—
દ્રવ્ય તથા ભાવ તપનું સ્વરૂપ આ પ્રમાણે अणसणमृणादरिआ, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसेा संलीणया य बझो तवो होइ ॥ १ ॥
અર્થ-અણુસણ-ચાર પ્રકારના અડ્ડારને ત્યાગ કરવા એટલે સૂર્યના ઉદયથી આરંભીને નવકારસી એટલે એ ઘડી આહારને ત્યાગ, પારસી એટલે એક પ્રહર ત્યાગ, સાઢપેરસી એટલે દોઢ પ્રહર, પુરિમુદ્બે એટલે એ પ્રહર, અવઢ્ઢ એટલે ત્રણ પ્રહર, ચાર પ્રકારના અહારના ત્યાગ કરવા. ઉપવાસના એ પ્રકાર છે એક શુદ્ધ અચિત્ત પાણી-જલની મેકલાશ રાખી બાકીના ત્રણ આહારને ત્યજવા તે તીવિહાર ઉપવાસ, ખીજે ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા તે ચોવિહાર ઉપવાસ. એમ સધ્યા સુધીના પ્રત્યાખ્યાન
૧૦
For Private And Personal Use Only