SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૮ ) અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એમ માર વ્રતને સેવીને મુકિતમાગ ની સેવારૂપ યોગાભ્યાસને આ —વિવે કવતા જે છે કહ્યું. છે કે: इह द्वितीयेषु कषायेषु क्षीणोपशांतेषु विंशा तिरश्वा | सम्यक्त्वयुक्तेन शरीरिणैषा, लभ्येता देशाद्विरतिर्विशुद्धा ॥२॥ ચેાકડી-અન’તાનુ ખંધિ અ—પ્રથમ કષાયની Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રોધ, માન, માયા, થયે આત્માને કષાયરૂપ વાક્ષયે પશમ તથા લેાલના ક્ષય शुद्ध સમ્યકૃત્વના લાભ થાય. ત્યારપછી સમ્યક્ત્વથી યુક્ત આત્માને બીજી ક્રોધ, માન, માયા, લાભની ચોકડી અપ્રત્યાખ્યાનીના ક્ષયપશુમ થયે છતે વિશા—માનવી તથા તિય ચાને વિશુદ્ધ દેશ વિરતિ ચારિત્રને લાભ થાય છે પણ દેવ તથા નારકીને દેશવા સવિરતિ ચારિત્રને લાભ મળતે નથી, પ્રવચનસારાદ્વારમાં જણાવ્યું છે કે. सम्मन्तंम्मिय लद्धे पलियपुहुत्तेण सावओ होइ । चरणो समभखयाणं सायर संतरा हुंति ॥ ३ ॥ અ—આત્મા શુદ્ધ સમ્યકૃત્વ પામ્યે છતે મેથી નવ પડ્યે પમકાલ પછી શ્રાવકત્વપણાના લાભ પામે છે. સખ્યાના સાગરોપમ પછી ક્ષાપશમ વાશ્ચાયક ચારિત્રભાવના લાલ પામે છે. સમ્યકૃત્વને લાભ પામ્યા છતા તેવા પ્રકારના વીર્યાન્તરાય કર્મોના યોગ હાવાથી સવિર તિના લાભ આત્મા નથી લઈ શકતા. કહ્યું છે કે--- For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy