________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫)
માયા લેભથી પણ હું નહિ બલવું. બીજા પાસ નહિ
લાવવું બીજા જૂઠું બોલતા હોય તેને સારું નહિ માનવું. આ બીજું મૃષાવાદવિરમણ મહાવ્રત જાણવું. (૨).
ત્રીજું અદત્તાદાનવિરમણ પણ દ્રવ્યથી ભારે કિમતવાળે વા ઓછી કીમતવાળે જે પદાર્થો હોય તેને તેની માલીકની રજા વિના ગ્રહણ કરે તે દ્રવ્યથી અદત્ત કહેવાય. તેને ત્યાગ કર જોઈએ. ક્ષેત્રથી અહિંયા વા અન્યત્ર, કાલથી દિવસે વા રાત્રિએ ચોરી કરૂં નહિ, ભાવથી રાગથી
ષથી વા ક્રોધ માન માયા લેબ વિગેરે કારણે ચોરી કરૂં નહિ, કરાવું નહિ, કરતા હોય તેને સારા માનું નહિ. આ ત્રીજું અદત્તાદાનવિરમણ મહાવ્રત જાણવું. (૩)
ચોથું મૈથુન વિરમણ વ્રત દ્રવ્યથી દેવ દેવાંગના મનુષ્ય સ્ત્રી પુરૂષ તિર્યંચ પશુ પક્ષીની સાથે શરીરવડે સંગ કરવાપૂર્વક વયપાતરૂપ ભેગ કરે તે દ્રવ્ય મૈથુન. ક્ષેત્રથી આ ક્ષેત્ર વા અન્ય ક્ષેત્રે, સ્વને મનુષ્ય પાતાળમાં કાલથી દિવસે વા રાત્રિએ જ્યાં સુધી જીવન આ શરીરમાં છે ત્યાં સુધી, ભાવથી કામ કોધ માન માયા લોભ રાગદ્વેષ આદિ વડે પણ મૈથુન સેવવું નહિ, એવું મન-વચન-કાયાના
ગને મૈથુનવૃત્તિથી રોકું, આવું મૈથુન કરૂં નહિ, બીજા પાસે કરાવું નહિ, જે કઈ બીજા કરતા હોય તેને સારું માનું નહિ. આવું ચોથું મેથુન વિરમણ નામે મહાવ્રત જાણવું. (૪)
For Private And Personal Use Only