________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩ )
છ ખંડના રાજ્યથી પણ સતેષ નથી થાતેા, પરંતુ તેની, કાંઇ પણ જરૂર નથી એમ જ્યારે મનમાં લાગે છે ત્યારે સર્પ કાંચલીને છેડે તેમ પેાતાની પાસેની વસ્તુને છેડી દે, તેના રાગ છેડી દે ત્યારે આત્માને આણુંદ થાય છે કહ્યું છે કે--મંનિધી નિયતય, વામાવ્યનુામિનો । અમરા: વિરાયતે, સંતા યહ્ય મૂલમ્ ||o|| અ−જેની પાસે સતાષરૂપ આભૂષણે છે તેવા મહાત્મા પાસે આઠ સિદ્ધિ, નનિધિઓ, સ્વર્ગની કામધેનુની પેઠે સેવા કરે છે; એટલું જ નહી. પણ દેવદેવેદ્રો તેની સેવકની પેઠે આજ્ઞાપાલણ કરે છે. આ પાંચ ત્રતા સાધુ ચેગીને સર્વથા હાય છે અને ગૃહસ્થ શ્રાવકેાને અશથી હેાય છે. તે નિયમ-ચિત્તવૃત્તિને દમનારા કહ્યા છે. તેને પાલનારા આત્મશુદ્ધિ કરવા વડે મુક્તિને આરાધી શકે છે. ॥ ૨-૩૦॥ તે માટે તે મહાવ્રતરૂપ ચમે કેવા લેવાને પાળવા તે જણાવે છે.
सार्वभौमा
सूत्र - जातिदेशकाल समयानवच्छिन्ना
મહાવતમ્ ॥ ૨૩? ||
ભાવા -જાતિ, દેશકાલ, સમય, થી મર્યાદા વિનાના સર્વદા આજીવન સુધી પાલવા માટે જે પ્રતિજ્ઞા થાય તે મહાવ્રત કહેવાય છે જૈનાચાય ભગવતા આ પાંચ મહાવ્રતાને દ્રવ્ય~પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ તથા એઇંદ્રિયાવાળા, ત્રેઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયાવાળા, પાંચ ઇંદ્રિયાવાળા
८
For Private And Personal Use Only