________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૭ )
सूत्रं - यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमा
થયોદાવનિ ।।૨-૨૧ ભાવા —યમ, નિયમ, મ્ભાસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ યાગના અનુષ્ઠાનેામાં આઠ અંગ આત્માની શુદ્ધિ માટે વિધિપૂર્વક સિદ્ધ કરવાની આવશ્યકતા છે, ॥ ૨૯ ॥ મૂત્ર-દિવાસત્યમ તૈયત્રાયાવપ્રિદાયમા:! ૨-૩૦ ||
ભાવા—અહિંસા-જીવાને મન, વચન, કાયાના ચેાગવડ ન મારવા-ન પીડા કરવી તેએના અંગઉપાંગ ન છેદ્યવા દંડાદિથી પ્રહાર ન કરવા, ભય ન ઉપજાવવા એમ કાયાથી જીવદયા પાળવી, તેમજ વચનવડે તે . જીવાને મનમાં આઘાત થાય, ભય ઉપજે તેવા વચન ન ખેલવા, મનથી પણ તે જીવાનું ખુરૂ ન ચિંતવું તે અહિઁંસા આત્મવત્ સર્વभूतेषु सुखदुःखे प्रियाऽप्रिये । चिंतयन्नात्मनोऽनिष्टां हिंसामन्यય નાસરેતુ | શ્
અર્થા—સ જીવાને સુખ પ્રિય છે, દુઃખ કાઇને પ્રિય નથી, આપણે પણ સુખની જ ઇરછા રાખીયે છીયે અને દુ:ખથી ભય પામીને કપીએ છીએ માટે આત્માને સુખી કરવાની ઈચ્છાવાળા સર્વે મહાનુભાવાએ સર્વ જીવાને પેાતાના આત્મા સમાન ગણીને આપણને જેથી દુઃખ થાય તેવી ક્રિયા બીજા પ્રત્યે ન કરવી અર્થાત્ આત્માને જરા કાંટા
For Private And Personal Use Only