________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૧ )
શક્તિ છે પણ તે અવરાઇ ગઇ હાવાથી વિપરિત અજ્ઞાનમય શક્તિવંત છે અને કર્માંને-દૃશ્યને તેના મૂળના ભાગ આપવાની શક્તિ છે તે અને જડ ચેતન શક્તિના સંબંધ આત્માની વિભાવિક પરિશુતિ રૂપ જાણવા. ।। ૨૩ ॥
મૂત્ર-તસ્ય હેતુવિદ્યા ।। ૨-૨૪ ।।
ભાવાર્થ આત્માને આવી વિભાવિક દશાના સબંધનું કારણ અવિદ્યા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ચાળ, રૂપ રાગ દ્વેષની જે પરિણતિ છે તે આઠ ક્રમેખ ધમાં હેતુ થાય છે તે જ કારણથી રાગદ્વેષ મિથ્યાત્વરૂપ અવિદ્યા, અવિરતિ, કષાય તથા અશુભ મન-વચન-કાયાના યાગનુ પરિણમન ભાવક રૂપ ગણાય છે તે જ ભવ-સંસારનું બીજ છે. તે અવિદ્યાન ત્યાગ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે— पढमं नाणं तओ दया, एवं चिठ्ठई सव्वसंजए । अन्नाणि किं બાદી ? હ્રિ, વા નાહીર છેઞ પાવાં ? |
છે
અઃ—સયમ ચેગની પ્રાપ્તીમાં પ્રથમ જ્ઞાનની જરૂર છે જ્ઞાનથી સ્વપરના વિવેક જીવ અજીવની સમજણુ પડે તેથી તે સતિ આત્મા સ્વ.-પેાતાની દયા તેમ પ જીવાની દયા પાળે છે કેાઇને પણ મન ચન કાયાથી કુભવતા નથી તેવી રીતે વર્તતા સચમ ચેાગમાં સ્થિર થાય છે પણ અજ્ઞાની તે વપર ને જાણુતા ન હેાવાથી કેળી
For Private And Personal Use Only