________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૯ )
પરિણતીવડે જો પુન્ય પાપકમ બાંધ્યા હાય તેના ઉદ્ભય કાલમાં તે ભાગ્ય કમને અનુકૂલ જે જે દૃશ્ય પાંચ ઇંદ્રિચેથી ભેગવાય તેવા પદાર્થાંને માટે તે આત્મ આચરણ કરે છે અને તે પદાર્થ સ્વરૂપ પેાતાને માને છે. પેાતાને જન્મ તેના માટે જ થયેા હૈાય તેવું ભાન અજ્ઞાનતાના ચેગે થાય છે તે કારણથી ચાર ગતિ ચેારાશી લાખ યાનીમાં ભમીને અનંત દુ:ખ ભોગવે છે, માટે સદ્ગુરૂનુ ઉપાસન કરવાથી સત્ય આત્મસ્વરૂપનું ભાન થાય તે તે ભાગતૃષ્ણાને દુર કરવા પ્રવૃત્તિ કરી શકે છે. ૫ ૨૧ ॥ સૂત્ર-ઋતાથે પ્રતિનછવિ સતાધારઞાત્ ॥ ૨–૨૨ ॥
ભાવાઃ—જે જે આત્માઓએ સ્વસ્વરૂપ પરસ્ત્રરૂપને ઓળખી, પરસ્ત્રરૂપ-પુદ્ગલભાવને ગ્રહણ કરવાને ત્યાગ કરીને, સવર ભાવે આત્મ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ચેગમાં પ્રવેશ કરીને, અનાદિ કાલથી લાગેલા ક સમૂહને નાશ કરીને, સહજાનંદ સ્વરૂપને પૂર્ણ ભાવે પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થાય-કૃતાર્થ થયા હવે તેમને આ દુનીયામાં કાંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી તેવા પરમાત્મા ઇશ્વર વીતરાગ થયા છે. છેવટે શરીર, આયુષ્ય, નામ, ગોત્ર, સાતાવેદનીય કર્મ બાકી હતું તેને પણ ત્યાગ કરીને મુક્ત થયા અર્થાત્ તેમને લાગેલા કમ નષ્ટ થયા તેથી સજીવેાના ક્રમ નષ્ટ નથી થયા, કારણ કે દરેક જીવાને આત્મગુ સરખા હાવા છતાં પણ્ કની પરિણતિ ભિન્ન ભિન્ન હેાવાથી
For Private And Personal Use Only