________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૬ )
ઉન્ન થાય પણ અસદુ ઉન્ન થાતા નથી, તેમ સાંખ્ય દર્શન જે માને છે તેથી તેમને મતે પ્રાગૂ ભાવ તથા પ્રāસાભાવને અસ્વીકાર થયે તે અયોગ્ય છે. દ્રવ્યમાં સંવાય સંબંધથી વા ઉપાદાન સંબંધી જે કાર્ય થાય તે જો કે તેમાં તેવું કરવાની (બનવાની શક્તિ હતી તે તે કાર્યરૂપે તે ન હતું તે સામગ્રી પામીને કાર્યરૂપે થયું તેથી જે પ્રથમ નહોતું તે થયું તે કારણથી કાર્યની પુર્વ અવસ્થા તે પ્રાગભાવ કહેવાય અને જ્યારે તે ઘટ પટ કાર્યને નાશ થાય ત્યારે પ્રવંસાભાવ કહેવાય છે. તે માટે શ્રીમાન અકલંકદેવસૂરિ જણાવે છે કે
कार्यद्रव्यमनादि, स्यात्प्रागभावस्य निन्हवे । प्रध्वंसस्या पलापेतु तदेवाऽनन्तता व्रजेत् ॥१॥ અર્થ– પ્રાગભાવ ન માનવામાં આવે તે સર્વમાં કાર્યપણે થવાને અભાવ થાય અથવા કાર્યને અનાદિમાન માનવું પડે છે અને પ્રદર્વાસાભાવ ને જે ન માનીએ તે પર્યાય રૂપ વિનાશવંત દ્રવ્યને અનાદિમાન માનવું પડે છે તેમને પ્રાગભાવ તથા પ્રદર્વ સાભાવને માનીએ તે સર્વ ચેતન તથા જડ પદાર્થોમાં દ્રવ્યરૂપે સદ્ અને ઉત્પાદુ વ્યયરૂપે–પર્યાયરૂપે અસત્ માનવામાં આવે તે તે બરાબર ઘટે છે તેમ જે સાંખ્ય દર્શનમાં ધર્મ લક્ષણ તથા આવસ્થાન રૂપ ત્રણ પરિણામ પણ કથંચિત લાવે યથાર્થ ઘટી શકે છે. જે ૧૯ છે મુન્દ્રાદશિ માત્ર રુદ્ધs પ્રત્યનુપર | ૨ ૨૦ |
For Private And Personal Use Only