________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 23 )
શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યા છે.“ સદૃઢુંધયરસજ્જોબ, पभाच्छाया तवेहिया, वन्नगंधरसफासपुग्गलगंतु लक्रवर्णं ॥ १ ॥
અ:—શબ્દ થવા, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાંયા, આતપ, આઘાત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શે આદિ જે દર્શને જેમાં થાય છે તે પુદ્ગલના લક્ષÌા જાણવા. તે પુદ્ગલે આત્માથી પર છે. તે સર્વદા નિત્ય ત્રા અનિત્ય નથી પણુ દ્રવ્યરૂપ નિત્ય અને પર્યાયરૂપ અનિત્ય છે. તેમાં ઉત્પાદ, વ્યય. પ્રોબ્યતા રહેલી તેવી જ રીતે આત્મામાં પણ ઉત્પાદ વ્યય, ધ્રૌવ્યતા પણ છે. કહ્યું છે કે “ઉત્પાટૂટ્યયકોव्ययुक्तं सद् "
અઃ—જે સદ્-પદાર્થાં છે તે દ્રવ્યાર્થિ કનયથો ધ્રૌવ્યતાયુક્ત છે અને પર્યાયા િકનયથી ઉત્પાદ યયુક્ત છે. આવુ સ દૃશ્ય તથા અદૃશ્ય પદાર્થાંમાં અનુભવાય છે. એક સુવર્ણ દ્રવ્યમાં પ્રથમ ઘટરૂપે હતું તે કાલાંતરે ઘટને ભાંગી નાખીને મુગટ થયા. તે ઘટ તથા મુગટ એકને નાશ અને અન્યની ઉત્પત્તિ રૂપે થાય પરંતુ ખન્નેમાં સુવર્ણ દ્રવ્ય રહેવાપણું તેવી જ રીતે આત્મા દ્રવ્યાકિ નયથી નીત્ય હૈાવા છતાં પણ નર, નારક, દેવરૂપ લવ પર્યાયાને કરતા અનિત્યપણું' ધરે છે. કહ્યું છે કે— 4. આત્મા દ્રવ્યાથંતો નિત્ય: પર્યાય ઔદિનિશ્વર: || 'ક
અર્થ :-આત્મા-પુરૂષ દ્રવ્યાર્થિ કનયથી દ્રવ્ય રૂપે નિત્ય છે પર્યાયા િકનયથી કાય રૂપે અનિત્ય છે પરંતુ ઔદ્ધ મત
For Private And Personal Use Only