________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
તે ત્યાજ્ય છે. આવી પુદ્ગલ સુખની ઇચ્છા તેને આત ધ્યાનરૂપ રાગ જાણવા. તેમહનીયકની પ્રકૃત્તિરૂપ છે, દુરંત દુઃખદાયી સંસારપ્રવૃત્તિનું કારણ છે માટે માક્ષાથીને ત્યાજ્ય છે. ૫૨–૭૫
મૂત્ર-તુલાનુશથી દ્વેષઃ || ૨૦૮ ॥
ભાવા જીવાને જે જે પ્રતિક઼લ પદાર્થાંને સબંધ થાય તે દુઃખ આપે, તેથી દૂર નાશી જવાની ઇચ્છા થાય તેવા પ્રતિકૂળ મનુષ્યોને મારવાની, દુઃખી કરવાની ઇચ્છા-પરિણામ થાય તે દ્રેષ ક્રોધ પણ મેહનીય પ્રકૃત્તિરૂપ છે, અવિવેકભાવે ઉત્પન્ન કરે છે. જે જે પદાર્થાં પ્રતિકૂળ હોય તે દેખતા સાંભળતા સ્મરણમાં આવતા ક્રોધ ઉપજે તે દ્વેષ જાણવા, તેને પણ દૂર કરવા પ્રવૃત્તિ કરવી જોઇએ, કારણ કે તે પણ રાગની પેઠે મેહસ્વરૂપ હાવાથી આત્મભાન ભુલાવનાર છે માટે મેાક્ષાથીએ ત્યાગ કરવા ઉચિત છે. ઉપરના બે રાગ દ્વેષ છે તેને જીતવા બહુ કઠણુ છે. શ્રીમાન્ હેમચ`દ્રસૂરિપ્રવર જણાવે છે કે
आत्मायत्तमपि स्वांतं कुर्वतामत्र योगिनां ।
,
"
रागादिभिः समाक्रम्य, परायत्तं विधीयते ॥ १ ॥ रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनामिषम् । पिशाचा इव रागाद्याच्छलयंति मुहुर्मुहुः || २ || रागादितिमिरध्वस्त, ज्ञानेन मनसा जनः । બંધનોંધ સ્વાદઃ, વાયતે નાયરે || ૨ ||
For Private And Personal Use Only