________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
માનવુ પ્રમાણુખાધિત જાણવું, પરંતુ બાહ્ય આત્મદશામાં વર્તતા જીવાને મેાહના ઉદયથી ઇંદ્રિયા મન શરીર વિગેરે દર્શન વા દૃશ્યરૂપે અથવા ભાગ્યરૂપે રહેલા પદાર્થાંમાં દ્રષ્ટા ભોક્તા સ્વરૂપે આત્માને માને છે, તેને અસ્મિતા આરેાપિત ભાવ મનાય છે, પણ જ્ઞાનીએ આરેાપિતભાવે રહેલી અસ્મિતા બુદ્ધિને મિથ્યાત્વ વા ભ્રમણારૂપે માને છે. આ અસ્મિતા અડ્રુ કાર તથા મમકારના સમવાયી કારણુ બીજરૂપ માનીચે તે રાગદ્વેષમાં અંતર્ભાવ પણ થાય છે. આત્માને ભિન્ન જે પુદ્ગલ દ્રવ્યના સંબંધ ન હાવા છતાં પણુ વ્યવહારની અપેક્ષાયે એકત્વરૂપ આરોપ થાય છે. જેમકે શાલીગ્રામમાં શ્રીકૃષ્ણના આરેપ અને તુલસી વૃક્ષમાં તુલસી દેવીનેા આરોપ કરી ભક્તિથી લગ્નવિવાહ કરીને ભક્તાત્મા આનંદ માને છે તે અસ્મિતારૂપ હોવા છતાં પણુ કલેશજનકત્વ રૂપ નથી ! હું ૫ મૂત્ર-મુણાનુગથી રામઃ ॥ ૨-૭ ||
ભાવાથ—જીવાને જે જે અનુકૂલ ભાગ્ય પદાર્થાના સંબંધ થાય, તે સુખ સાતા આપે છે અને તે મેળવવા ઇચ્છા થાય છે તેનું જ ધ્યાન કરાય, તેની જ માટે અનેક લેાહિની નટ્ટીચે મનાવાય આવા જે આત્માના પરિણામ તેને રાગ કહેવાય છે તે મહુસ્વરૂપ છે. આ પરિણતી અવિવેકના કારણે થાય છે. રાગી ઢાષાને ગુણુરૂપે જાણે છે, સત્યાસત્યને જાણવા માટે વિચારરૂપ ચક્ષુ બ ંધ થઈ જાય છે; માટે
૫
For Private And Personal Use Only