________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪ )
(૧) ધર્મ અધર્મવૃદ્ધિ: (૨) ગધર્મે ધર્મવૃદ્ધિ (૨)સન્મા માગુદ્ધિ (૪) મા મા હાદિ: (૧) બી બગીવ દિ: (૬) મની जीवबुद्धिः (७) असाधौ साधुबुद्धिः (८) साधौ असाधुबुद्धिः (૬) કયુ ગુરૂવુદ્ધિ ( ૨૦ ) પુરે મયુર્વવૃદ્ધિ આવી જે વિપરીત બુદ્ધિ તે અજ્ઞાત-અવિદ્યા કે મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ જીવને સંસારમાં અનેક દુઃખ કુનમાં જન્મ વિગેરે દીનતાનું કારણ થાય છે, કારણ સુગુરૂના વેગે સાચે બોધ મળે તે અવિદ્યાને નાશ કરી સાચી શ્રદ્ધા–સમકિતને પ્રગટ ભાવ થાય છે. અહિં અવિદ્યા તે પ્રમાણરૂપ નથી પણ અપ્રમાણ–વિપયયરૂપ જાણવી, કારણ કે અવિઘાતત્વ બોધના અભાવ રૂપ છે. सूत्रं-दृग्दर्शनशक्त्योरेकात्मतवास्मिता ।। २-६ ॥
ભાવાર્થ –દકશક્તિ-પુરૂષ(આત્મા)માં રહેલી વસ્તુસ્વરૂપ જાણવાની સહજ ભાવે રહેલી શક્તિ, અને દર્શનશક્તિ-બાહ્યભાવે રહેલ સર્વ દશ્ય પદાર્થો જાણવામાં સહાય કરનારી ઇન્દ્રિયની શક્તિ જાણવી તે પુદ્ગલ ભાવમય છે. બૌદ્ધદર્શન “” દાયો વર્તમ્” દષ્ટાને તથા દર્શનને એકત્વ ભાવ છે એમ માને છે તે જે સત્ય હોય તે દષ્ટિત: સૃષ્ટિપૂતે જ્ઞાનમાત્રથી જગતની ઉત્પત્તિ થાય તેમ માનવું પડે છે તેથી ક્ષણિક જ્ઞાનરવરૂપ જગતને સ્વીકાર કરતા સર્વ કલપનારૂપ હોવાથી પુણ્ય પાપને બંધ તેને ગરૂપે ફળ આપવાને પણ અભાવ થાય છે, માટે તે
For Private And Personal Use Only