SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir મેતવનાશયંતેતે, યા સ્કાડવામ્ ॥ ॥ અર્થ-ડે જીવ ! બંધુએ, મિત્રા, માતા, પિતા, પુત્ર, અને સ્ત્રી એ સર્વે મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજલિ આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે, ( પરન્તુ તેમાંનું કોઇ મરણ પામેલા મનુષ્યની સાથે જતું નથી ). ( આર્યાવૃત્તમ્ ) ૩ ૫ . ૬ विहडंति सुआ विहडंति, बंधवा वल्लहा य विहति । ૧૦ ૧૩ ૧૪ ૧૧ ૧૨ * ૧૧ इक्कोकहविनविहडइ, धम्मोरेजीव जिण भणिओ ॥ १२ ॥ विघटन्ते सुता विघटन्ते, बान्धवा वल्लभा विघटन्ते । જ: થાવ ન નિયતે, ધર્મો રે ગીવ ! નિનમાંળતઃ ।।oા અર્થ-રે અજ્ઞાની જીવ! પુત્ર પુત્રિયાના વિયાગ થાય છે, વજનના વિયોગ થાય છે, અને વ્હાલી સ્રીયાના પણ વિયેાગ થાય છે, પરન્તુ હે જીવ! જીનેશ્વરે કહેલા ધર્મના ક્યારે પણ વિયેાગ થતા નથી. અર્થાત્ આ જીવને સાચું સગપણતા ધર્મનુંજ છે. ,, આ ગાથામાં “ રે ” એવું અધમ સંમેધન મૂક્યું છે તેનું કારણુ એ છે કે આ જીવને ધર્મવિના કાઈપણ સહાયકારી નથી પણ તેતે મૃકાતે બીન્તને (સ્વજનાદિકને ) સહાયકારી માની મંા છે માટે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy