________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪ )
છતે, વિષમ માર્ગમાં ચાલવા છતાં ચિંતવે તે, નિદ્રામાં ચિંતવે છતે, નિયાણું ચિંતવે તે, સ્નેહવશે ચિંતવે તે, વિકારના વશે ચિ’તવે છતે, ચિત્તના ડાહાલાણથકી ચિ’તવે છતે, ક્લેશ કરાવવા ચિંતવે છતે, સામાન્ય યુદ્ધને વિષે ચિ ંતવે છતે, મહાયુદ્ધને વિષે ચિ'તને છતે, સંગ ચિતવે છતે, સ'ગ્રહ ચિ’તવે છતે, રાજસભામાં ન્યાય કરાવવા ચિંતવે છતે, ખરીદ કરવા વેચવા માટે ચિતવે તે, અનર્થદંડ ચિંતવે તે, ઉપયાગ સહિત ચિ ંતવે છતે, અનુપયેાગે ચિતવે છતે, માથે દેવું હાય તેના વશ ચિંતવે છતે, વૈર ચિ ંતવે છતે, તર્કવિતર્ક ચિતવે તે, હિંસા ચિ ંતવે છતે, હાસ્યના વશ થઇ ચિંતવે છતે, અતિહાસ્યના વશ થઇ ચિંતવે તે, અતિ રાષે કરી ચિતવે છેતે, કંઠાર પાપકર્મ ચિંતવે તે, ભય ચિતર્યુ છતે, રૂપ ચિંતવે છતે, પેાતાની પ્રશંસા ચિતવે તે, બીજાની નિંદા કરતાં ચિંતવે છતે, બીજાની ગીં કરતાં ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છતે, બીજાને ક્લેશ આપવાનું ચિંતવે છતે, બીજાને માથે પાતાનું દૂષણ ચઢાવવા ચિંતવે તે, આર' ચિ'તવે છતે, વિષયના તીવ્ર અભિલાષથી ચિંતવે છતે, પાપકાર્ય અનુમાદવારૂપ ચિંતવે તે, જીવહિંસાના સાધનેાને મેળવવાનું ચિંતવે છતે, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે, ગાઢકર્મના ઉદય થકી ચિંતવે છતે, રૂદ્ધિના અભિમાને કરી ચિતવે છતે, સારા
For Private And Personal Use Only