________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું છે
(ર) देवसिकोरात्रिकउत्तमार्थेऽतिक्रमो व्यतिक्रमोऽतिचारोऽनाचारस्तस्य मिथ्यामेदुष्कृतम्,
હે ભગવંત! અનશન માટે સામાન્યપણે પાપવ્યાપાર પડિકશું છું, ગઈ વખતનાને પડિકામું છું, ભવિષ્યમાં થવાનાને પડિકમું છું, વર્તમાનકાળના પાપને હું પડિક્કમું છું, કરેલા. પાપને પડિક્તમું છું, કરાવેલા પાપને પડિક્તમું છું, અનુદેલા પાપને પડિકામું છું, મિથ્યાત્વને પડિકામું છું, અવિરતિને પડિકામું , કષાયને પડિકામું છું, પાપવ્યાપારને પડિકામું , મિથ્યાદર્શન પરિણામને વિષે, આ લેકને વિષે, પરેલેકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિષે, પાંચ ઇદ્રિના વિષયને વિષે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે, ખેટે આચાર ચિંતવે છd, શ્રદ્ધાદિક દર્શન સારું એમ ચિંતવે છd, ધવશ થઈ ચિંતવે છતે, માનવશ થઈ ચિંતવે છd, માયાવશ થઈ ચિંતવે છd,
ભવશ થઈ ચિંતવે છd, રાગને વશ થઈ ચિંતવે છd, છેષને વશ થઈ ચિંતવે છતે, અજ્ઞાનને વશ થઈ ચિંતવે છતે, પુદ્ગલ પદાર્થ અને યશ આદિકની ઈચ્છાને વશ થઈ ચિંતવે છત, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છd, મુછવશ થઈ ચિંતવે છત, સંશયથકી ચિંતવે છd, અન્ય મતની વાછાએ કરી ચિંતવે છd, ઘરવિષે ચિંતવે છd, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છતે, તરસ લાગવાથી ચિંતવે , ભુખ લાગવાથી ચિંતવે તે, સામાન્ય માર્ગમાં ચાલવા છતાં દ્વિત
સચિન પરિણામ
For Private And Personal Use Only