________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૧૮
પ્રસ્તાવના.
શક્યા હેત પણ કમનસીબે તેમ ન બન્યું ! ફક્ત તેમની પ્રસ્તુત જિન સ્તુતિ ચતુર્વિશતિકા નામની એકજ કૃતિ આજના જૈન સમાજને વારસામાં મળી છે. જે કે તેમની આ એક કૃતિ પણ તેમના ઉજવલ યશને કરનારી છે એમાં તો કઈ જાતનો શક નથી.
ઐતિહાસિક આલોચના. પહેલાં હું લખી ગયો છું તેમ શ્રી શેભન મુનિના ગામ, ગુરુ, વિગેરેની બાબતમાં અનેક ગ્રંથકારના મત ભેદો છે, તેમાં મુખ્ય આ છે –
મતભેદનું કેક
ગ્રંથનું નામ.
ગ્રંથકાર.
શોભનનું શમનના શોભનના ગામ. | પિતા. | ગુરુ.
સર્વદેવ
| ધારા
તિલકમંજરી કવિ ધનપાલ સ્તુતિ ચતુર્વિશતિકા- |
-
ટીકા
પ્રભાવક ચરિત્ર પ્રભાચંદ્રસૂરિ
- મહેન્દ્રરિ ઉપદેશપ્રાસાદ વિજ્યલક્ષ્મી સૂરિ
લક્ષમીધર ઉપદેશક૫વલ્લી સમ્યકત્વસતિકા સંધતિલકસૂરિ | ઉજજેન સોમચંદ્ર જિનેશ્વરસૂરિ આત્મપ્રબંધ | જિનલાભસૂરિ | અવન્તી સર્વધર પ્રબંધચિંતામણી | | મેરૂતુંગરિ | વિશાલા , | વર્ધમાનસૂરિ
ઉપર લખેલા આઠ ગ્રંથમાં શોભનના ગામવિષે ચાર મત, પિતા વિષે ચાર, અને શોભનના દીક્ષા ગુરુ વિષે ત્રણ મત થવા પામ્યા છે. આમાં ક્યા મત સાચો? એ પ્રશ્ન ઘણે ગુંચવણ ભરેલ છે. શ્રીયુત પ્રે. હીરાલાલ. આર. કાપડીયાએ “શેભનસ્તુતિ” અને તેની ઘણું ટીકાઓના સંપાદન ઉપરાંત આ ગ્રંથનું અતિ
For Private And Personal Use Only