________________
Shri Mahavir Jain Aradhana Kendra
શોભન મુનિનુ વ્યકિતત્વ.
૧૫
પ્રયાસની થએલી સફલતા અને સત્ર ફેલાયલી-શિષ્યની કીર્તિને જોઇ. ગુરુના આનંદના પાર રહ્યો નહિ. ધનપાળે પેાતાના ખર્ચે ધારામાં ઋષભદેવનુ જૈનમદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શાલનસુનિ અને તેમના ગુરુ પાસે કરાવી. માળવામાં મીજા પણ અનેક ધાર્મિક કાર્ય કરી શાલનમુનિએ ગુરુ સાથે ગુજરાત તરફ વિહાર કર્યાં.
www.kobatirth.org
વ્યક્તિત્વ.
સંસ્કારી કુટુંબમાં જન્મ્યા હાવાથી અને ચાગ્ય ગુરુના સમાગમથી શાલનમુનિમાં ઉંચા પ્રકારનું વ્યક્તિશાભનયુનિનું પ્રગટયું હતુ. તેમના વ્યક્તિત્વ માટે ધનપાળ કવિ ‘ચતુર્વિશતિજ્ઞ ’ ની ટીકામાં લખે છે કે:- શરીરથી રૂપાળા, ગુણથી ઉજ્જવલ, સુંદર નેત્રાવાળા રોાલન શાલન નામને સર્વ દેવને પુત્ર હતા. જે કાતત્ર વ્યાકરણના ગૂઢ તત્ત્વાના જાણકાર હતા, જૈન બદ્ધ તત્ત્વામાં નિષ્ણાત પંડિત હતા. અને સાહિત્ય શાસ્રના અઠંગ વિદ્વાન્ હાઇ, કવિને માટે ઉદાહરણભૂત હતા. કુમારાવસ્થામાં જ શાલને કામને પરાસ્ત કર્યા અને સર્વ પાપ વ્યાપારને ત્યાગ કર્યાં હતા. અહિંસા ધર્મને સારી પેઠે પાલન કર્યો. ટ
કૃતિ,
શાલનમુનિની બુદ્ધિ તીક્ષ્ણ હતી. ભાવના ઉદાત્ત હતી. જીવન ભવ્ય અને રસીક હતુ. કાવ્ય સાહિત્યમાં તે શાલનમુનિની તેએ ઘણા જ આરપાર ઉતરી ગયા હતા. તેના લ સ્વરૂપમાં તેઓએ ‘ મળ્યોવિયોધનેતરને ! ' થી શરુ થતી ૯૬ લેાકની ન્હાની પણ વિવિધ જાતના અલંકારાથી પૂર્ણ ચમત્કાર વાળી એક કૃતિ બનાવી. આમાં પ્રત્યેક તીર્થંકર, ચાવીસે તીર્થંકર, જૈનાગમ અને સેાળ વિદ્યાદેવીએ વિગેરેનું કાવ્યની પદ્ધતિથી વર્ણન છે. આ કૃતિની અંદર શબ્દાલંકાર અને તેમાંય ખાસ કરીને ‘ યમક ’ અને અનુપ્રાસ ' ની અનેરી છટા જોવામાં
'
१
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
*
कातन्त्रतन्त्रोदिततत्त्ववेदी ये बुद्ध बौद्धाऽऽर्हततत्त्वतत्त्वः ।
साहित्य विद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥ શેશભન સ્તુતિની ધનપાલીય ટીકાના ૧ થી ૭ શ્લોક સુધી ઉપયોગી છે.
For Private And Personal Use Only