SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ પ્રસ્તાવના. ધનપાળ અને તેની કવિતાના ઉલ્લેખ મળી આવે.છે. આ ઉપરથી સમજાય છે કે, ધનપાળ, દઢ સમ્યકત્વી, આદર્શ કવિ તથા સમ વિદ્વાન્ હતેા.. ‘ વિયસત્તહા ' ના કર્તા ધનપાળ; આ ધનપાળથી જુદા છે. અન્યાન્ય ગ્રંથેામાં ધનપાળનું જીવન લાંબુ અને ઘણું રસિક છે. પણ આ સ્થળે અપ્રસ્તુત હાવાથી મને લખવાની જરૂર જણાતી નથી, પાઠકા અહીં તે આટલાથી જ સતેાત્ર માની લેશે એવી આશા રાખું છું. અસ્તુ. હવે આપણે ફરી પ્રસ્તુત વાત ઉપર આવીશુ. શાલનમુનિના મહાન્ પ્રયત્નથી. આખા માળવામાં માળવામાં જૈન જૈન સાધુઓના . સમૂહ વિચરવા લાગ્યા: સાધુએ. માળવાના જૈનેમાં નવું જીવન આપ્યું. ઠેર ઠેર ધાર્મિક ઉત્સવા થવા વિનંતીથી શેાલનમુનિના ગુરુ ધારાનગરીમાં પધાર્યા. શિષ્યના લાગ્યા. સંઘની ( શ્રી આનંદસાગરજી સપાદિતા વૃત્તિ પૃ॰ ૩૬ માં ) તિલકમ જરી (પૃ ૧૭૭ ) નુ સુારા વાલીવ......'' પઘ મળી આવે છે. 4" ત્તિમંગરી ઉપર શાંતિસૂરિએ વિ. ની ૧૧ મી સદીમાં ટિપ્પણુ રચ્યુ’. પાટણના પલ્લિવાલ ધનપાલે વિ. સં. ૧૨૬૦ માં તિ. મં. તે સાર પદ્યમાં ઉતાર્યાં. લક્ષ્મીર્ પડિતે વિ. સ. ૧૨૮૧ માં એક બીજો સાર બારસા જેટલા અનુષ્ટુપ્ શ્લોકેામાં બનાવ્યે. અઢારમી સદીમાં પદ્મનાપળિએ તિ. મ. ઉપર વૃત્તિ અને વીસમી સદીમાં પ, લાવણ્યવિજયજીએ ટીકા અનાવી છે. જીએ જિન, વિ. ને ‘તિલકમજરી ' લેખ. મહાકવિ ધનપાળ માટે મેતુ ંગાચાર્ય કહે છે:. 6. Acharya Shri Kailassagarsuri Gyanmandir वचनं धनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विन्यस्य कोऽभून्नाम न निर्वृतः ॥ १॥ C ૧ પ્રાચીન · ધારા ’ અને ત્યાંનાં ઇીસન્ ૧૯૩૩ના જીનના` શારદા ’ના ધારા નગરી નામને મ્હારા લખેલા >> FEW For Private And Personal Use Only 77 —પ્રધચિંતામણિ ૪૨. સ્થાને વિષે માહિતી માટે અંકમાં છપાયેલ ‘“ ભાજરાજાની લેખ.
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy