________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનપાળને ટુંક પરિચય.
સિદ્ધસારસ્વતકવિ ધનપાળનું જીવન દિવસે દિવસે વધારે
ધાર્મિક થતું ગયું. તે શ્રદ્ધાથી શુદ્ધ શ્રાવકધનપાળને ટૂંક ધર્મને પાળવા લાગ્યું. તેણે રાજા ભોજને પરિચય. સમજાવી માલવામાં જેન સાધુને વિહાર
છૂટો કરાવ્યો. ક૯પના શક્તિ અને શબ્દાર્થની પ્રઢતામાં કાદંબરીને પણ ટકકર મારે તેવી નવ રસથી પૂર્ણ તિલકમંજરી” નામની જૈન આખ્યાયિકા, (કથા) બનાવી તેણે જૈન સાહિત્ય અને પોતાના જીવનને યશસ્વી કર્યા. તે ઉપરાંત સત્યપુરીય મહાવીરેત્સાહ, વીરસ્તવ, પાઈયલ-.
છીનામમાળા, રાષભ પંચાશિકા અને સાવયવિહી વિગેરે ગ્રંથ પણ ધનપાળ કવિએ બનાવ્યા કે જે સંસ્કૃત પ્રાકૃતના સાહિત્યમાં આજે પણ ઉંચું સ્થાન લેંગવે છે. તેના સમયમાં ધનપાળ, માળવામાં એક મહાકવિ અને પ્રચંડ પંડિત તરીકે મનાતે હતો. કલકવિધર્મ વિગેરે પંડિતેને તેણે પરાસ્ત કર્યા હતા.
મુંજરાજા તેને પુત્ર તરીકે માનતે. અને ભેજરાજ તે તેને ખાસ મિત્ર અને મહેરબાન હતો. સરસ્વતીનું ટાઈટલ તેને મુંજરાજ તરફથી મળ્યું હતું. ( જુઓ તિ. મં. ૫૩ ) સર્વતંત્રસ્વતંત્ર સર્વશાસ્ત્રપારંગત હેમચંદ્રાચાર્ય જેવાએ પણ બહુમાનપૂર્વક ધનપાળની બનાવેલી સ્તુતિથી શ્રીજિનમંદિરમાં જિનેશ્વરની સ્તવના કરી હતી. “હિંમકેષ” અને હિંમકાવ્યાનુશાસન” અને “હેમછન્દાનુશાસન'ની વૃત્તિમાં
૧ કુમારપાળ પ્રબંધમાં હેમાચાયૅ ધનપાળની બનાવેલ સ્તુતિ બેભાને ઉલ્લેખ છે.
xxx વ્યુત્પત્તિનત.” I xxx હૈમકોષની પજ્ઞ ટીકા ૩ હેમકાવ્યાનુશાસનના “ અર્થમિજાન મામાખ્યાં સુધી
વઃ ” સૂત્રની પજ્ઞવૃત્તિ ( અધ્યાય ૫, પેજ ૨૩૧ નિર્ણય સાગરીયા વૃતિ ) માં સિસ્ટમંગાની ભૂમિકાના “ ચકમાવઃ મ. ” પદ્યને ઉદાહરણ તરીકે ટાયું છે. તથા મકરાસનના પાંચમા અધ્યાયના સેલમા “ પ્રાચવા .” (૫-૧૬) સત્રની પત્તવૃત્તિમાં
For Private And Personal Use Only