SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનપાળને પ્રતિબેાધ અને બે ભાઇની ભેટ. ૧૧ કહેવા લાગ્યા કે, આપ કેણુ છે ? કાના શિષ્ય છે ? કાં ઉતર્યા છે ? મુનિએ ચેાગ્ય ઉત્તરા આપ્યા. પછી મુનિએની સાથે જ ધનપાળ ઉપાશ્રય ભણી ચાલ્યેા. > શેાભન મુનિએ પેાતાની યુતિથી જે સુંદર પરિણામ ધાર્યુ. હતુ તે જ આવ્યું. તે પરિણામને સાક્ષાત્કાર કરવાની તે વાટ જોઈ રહ્યા હતા. ધનપાળને દૂરથી આવતા જોઈ પેાતાના મ્હાટા ભાઈ સમજી, અથવા તેને વધુ આકર્ષÖવા તેએ (શાભનમુનિ ) ઘેાડા સામે આવ્યા. ધનપાળને મધુર વચનથી શાભનમુનિએ એલાબ્યા, અને માનપૂર્વક સમાન આસને એસાડ્યો. જ્યારે ધનપાળને ખખર પડી કે આતે ‘મારા નાના ભાઇ શેલન છે ત્યારે તેનુ હૃદય પ્રેમ અને લજ્જાથી વિચિત્ર પ્રકારનુ અન્ય, તેમાં શ્રદ્ધા અને વાત્સલ્યનાં પૂર ઉછળવા લાગ્યાં. જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર તેનું માન વધ્યું. ધનપાળે શેાભનયુનિને કહ્યુ કે:-- તમે જૈન દીક્ષા લઇ આપણા કુળને ખરેખર અજવાળ્યું છે. તમને ધન્ય છે, તમે મહાત્મા છે, શાસ્ત્રના પાર'ગત છે, માટે મને સાચા ધર્મ બતાવેા. ’ Àાભનમુનિને જોઇતુ હતુ તેજ થયુ. તેઓએ પ્રશાન્ત, ગંભીર અને પ્રેમાળ વચનથી જૈન ધર્મના સર્વવ્યાપિ અકાટ્ય સિદ્ધાન્તા અને આચારોના મહાકિવ ધનપાળને સુદર પરિચય કરાવ્યેા. ધનપાળ એક મહાન્ પંડિત તેા હતા જ એટલે જૈન સિદ્ધાન્તા સમજવામાં તેને મુશ્કેલી પડી નહિ, કેમકે જૈન ધમ સાચા બુદ્ધિશાળીઆને માટે જેટલે જલ્દીથી સુર અને આદરણીય થઈ શકે છે તેટલા અનભિજ્ઞા–અલ્પબુદ્ધિવાળાએ માટે નહિ. શાલનમુનિને શાલન અને સાત્ત્વિક ઉપદેશ સાંભળી આનંદપૂર્વક અતિ ભાવુક શબ્દોથી ધનપાળે કહ્યુ જ્યારે ધનપાળ કે:- આજે મે સાચા ધમ જાણ્યો છે જૈનધર્મ સ્વી· માટે અત્યારથી જ હું તે જૈન ધ For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy