________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રરતાના.
આ બાજુ ધનપાળની સખત મનાઈ છતાં શોભને જેન
સાધુ પાસે દીક્ષા લીધી હોવાથી ધનપાળે ધનપાળને ક્રોધ, પિતા ઉપર કુદ્ધ થઈ પિતા સાથે સંબંધ અને જૈન સાધુને છેડી દીધું. જેન સાધુઓને તે પહેલાં કરતાં વિહાર બંધ. કટ્ટર દુશ્મન બની ગયે. ભોજરાજાના કાન
ભંભેરી માળવામાં જૈન સાધુને નહિ વિચરવા હુકમ કઢાવ્યો. ભારતમાં ધર્મષને લીધે પોતાની સત્તા અને શક્તિઓનો ખોટો ઉપગ કરવાના દાખલા આવી જ રીતે બનતા હતા. માળવામાં જૈન શ્રમણ (મુનિઓ) નાં દર્શન દુર્લભ થયાં. આ વાતને જોતજોતામાં બાર બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. જેન સાધુઓને વિહાર બંધ હોવાથી માળવાના જૈન લેકમાં સર્વત્ર ઉદાસીનતા અને દુઃખની લાગણી ફેલાએલી હતી.
જેમાં ધર્મપ્રેમ અને આત્માભિમાન જાગવાથી માળવાના સંઘે શ્રી મહેન્દ્રસૂરિ પાસે જઈ માળવાની ધર્મ સંબંધી કડી સ્થિતિ કહી સંભળાવી અને તેમને ત્યાં પધારી ભેજની આજ્ઞા બંધ કરાવી, જેનશાસનની પ્રભાવના કરવા વિનતિ કરી. આ બધી વાત ગુરુ પાસે બેઠેલા શબનમુનિ બહુ જ ચીવટતાથી સાંભળતા હતા. તે વખતે તેઓ ગુજરાતમાં હતા. શેભનમુનિ ભણી ગણીને કયારના ય એક અસાધારણ વિદ્વાન
થઈ ગયા હતા. સચોટ ઉપદેશ આપવાની સંઘની વિનતિ શક્તિ તેમનામાં સહજે આવી ગઈ હતી તેથી અને શેભન ગુરુએ ચગ્ય ગણી તેમને “વાચનાચાર્ય મુનિનું ધારામાં પદ આપ્યું હતું. પોતાના દેશના (માળવાના) જવું. લોકેની વિનતી સાંભળી તેમને લાગી આવ્યું
કે:-“આ બધું મારા જ નિમિત્તે થયું છે માટે ગમે તેમ કરીને મારે જ આને પ્રતિકાર કરવો જોઈએ.” શેભન મુનિ ડરપોક અને સુખમાં મસ્ત રહેનાર સાધુ ન હતા, કે કર્મો ઉપર અથવા કલિકાલ ઉપર દેષ દઈ નિરાશ
For Private And Personal Use Only