________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેભન બ્રાહ્મણ મટી શ્રમણ થયે. જૈન સાધુને તમે પુત્ર કેમ આપી શકે ? જે તમે તેમ કરશે તો હું તમારો પણ સંબંધ છેડી દઈશ.” પુત્રનાં આવાં અનાદરવાળાં વચન સાંભળી સર્વદેવને ગભરાટ વધે છે ત્યારે તે વખતે સર્વદેવને નાના પુત્ર “ ભન” પિતા પાસે જઈ કહે છે કે –“પિતાજી તમે કંઇ પણ ચિંતા કરશે નહિ. ઉપકાર વાળવાની તમારી પ્રતિજ્ઞા હું પૂરી કરીશ.”
શેભન’ તેના પિતાને એક સાચો ભક્ત પુત્ર હતા. “સુરોરાજ્ઞા કરાયસી ” ના સિદ્ધાન્તમાં માનનારો હતો. સાથે સાથે જૈન સાધુનાં અહિંસા, તપ અને સંયમનું મહત્વ પણ તે સમજતો હતો. તેથી તેણે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું બીડું ઝડપ્યું. પ્રતિજ્ઞાને પૂરી કરાવનારાં પુત્રનાં અમૃતમય વચનો સાંભળી
સર્વદેવના હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉછશોભન બ્રાહ્મણ ળવા માંડી. પુત્ર ઉપર પ્રસન્ન થઈ સર્વદેવ મટી શ્રમણ થો. આશીર્વાદપૂર્વક પિતાનો પુત્ર સૂરિજીને સેપે
છે. શોભન બ્રાહ્મણ મટી ‘શ્રમણ થાય છે. મહેન્દ્રસૂરિ તે નવા શિષ્ય સાથે અન્યત્ર વિહાર કરી જાય છે. બહુ થોડા જ સમયમાં જેનાગમાદિ વિવિધ પ્રકારની વિદ્યા ભણાવી સૂરિજી પિતાના આ નવા શિખમાં અનુભવ અને પાંડિત્યનું નવું તેજ ઉમેરે છે. ગુરુસેવા કરી શોભનમુનિએ એક બાજુ સમ્ય જ્ઞાન
મેળવ્યું અને બીજી બાજુ ચારિત્રની સંપત્તિ શેભનમુનિની મેળવી. પૂર્વની વિદ્વત્તામાં આ બે વસ્તુઓ પ્રગતિ. ઉમેરાતાં તેઓ મહાન પ્રભાવશાળી બની
ગયા. થોડા વર્ષોમાં પોતાના પ્રાંતમાં જ નહિ પણ દૂર દૂરના અનેક પ્રાંતમાં શોભનની કીર્તિ ફેલાઈ. શિષ્યની વધતી જતી કીર્તિને જોઈ મહેન્દ્રસૂરિનું હદય આનંદથી ઉછળવા લાગ્યું.
For Private And Personal Use Only