________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩ર ) रिभूपै रुद्धे पुरे भगवच्छक्तिपुण्यप्रेरितां प्राकारोपरिस्थितां प्रभुजननी वीक्ष्य ते वैरिनृपाः प्रणता इति वा नमिस्तदामन्त्रणम् । हे नमिजिन!। 'मम' मदीयं, आयासं-श्रमम्-भवभ्रमणक्लेशमित्यर्थः । 'वितन्वन्ति' વિરતાપથતિ “સઘાનિ–પારિ” “સઘં સુકવે નૈનસો ” रिति हैमः । सततं नित्यम् । 'प्रविकिर,' निर्मूलय ॥८१॥ अस्मिन्पद्ये શિવીિવૃત્તમ્, તક્ષમા “સૈકસૈરિછમા, ચમનમા શિ”િ |
શ્રી નમિનાથનું સ્મરણ – લોકાર્થ-કાંચન સમાન દેહની કાંતિ હોવાથી, કુરાયમાન વિજલી સમાન પ્રભા છે જેની એવા હે (નાથ !), હે મનેહર પ્રેક્ષણીય ! (દેવાધિદેવ ! ), નાશ કર્યો છે અભિમાનનો જેણે એવા હે ( જિનેશ ! ), ભક્તિભાવથી વંદન કરનારી એવી ભવ્ય પ્રાણુઓની પંક્તિના સંસારરૂપી ભયને ભેદનારાં મનોહર વચનોના બોલનારા ( અર્થાત્ ) અમૃતમય ઉપદેશ આપનારા એવા હે એકવીસમા તીર્થકર !, નથી માયાનો સંચાર ( સર્વથા ) જેને વિષે અથવા નથી માયા-કપટવડે સંચાર જેને એવા હે જિનંદ્ર!, ઉદય પામેલા કામદેવરૂપી મેઘને (વિખેરી નાખવામાં) પવન સમાન એવા હે જગદીશ !, હે જનક-પિતા !, હે નમિનાથ !, તું હારા ( સંસાર ભ્રમણરૂપ ) પ્રયાસને નિરંતર વિસ્તાર કરનારાં પાપકર્મોને વિખેરી નાખ. અર્થાત્ સર્વથા નિર્લ કર. . ૮૧ આ લેકમાં તેમજ આ પછીના ત્રણ લોકોમાં ( શિખરિણી નામનું વૃત્ત છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે. આ વૃત્તમાં ય, મ, ન, સ, અને ભગણ એમ પાંચ ગણે છે અને છેવટના બે અક્ષર અનુક્રમે હસ્વ અને દીર્ઘ છે. છછું અને અગીયારમે અક્ષરે વિરામસ્થાન (યતિ) છે. આ વૃત્તમાં સત્તર અક્ષરો છે.
For Private And Personal Use Only