________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૧૨ )
શ્રી ધર્મ નાથને પ્રણામ— શ્લાકા—નરેંદ્ર, સુરેંદ્ર અને નાગેદ્રોવડે, અર્થાત્ સ્વર્ગ, મર્ત્ય અને પાતાલ એ ત્રણ લેાકના અધિપતિઆવડે પૂજિત છે ઉત્તરકાલ ( મહિમા ) જૈનો, અથવા પૂજિત છે પ્રભુતા જેની અથવા પૂર્જાયેલા છે સમસ્ત મુનિએ જેના, એવા હે પદરમા તીર્થંકર ! શ્રી ધર્મનાથ ! નષ્ટ કર્યા છે જ્ઞાનાવરણીય આદિ કર્મના ઉદય જેણે,-અર્થાત્ સર્વથા કર્મ રહિત, તેમજ દયા અને તે (ને પાલન કરનારા ) ને હિતકારી એવા તમ્હને નમસ્કાર હો !પણા આ શ્લોક તથા પછીના ત્રણ શ્લાકમાં અનુષ્ટુપ્ નામનું વૃત્ત છે, આ અનુષ્ટુ વૃત્તના દરેક પાદમાં પાંચમે વર્ણ લઘુ તેમજ બીજા અને ચેાથા પાદમાં સાતમેા વર્ણ હસ્વ વળી ચારે પાદમાં છઠ્ઠો અક્ષર ગુરૂ હાય છે, એ આ લેાકનું લક્ષણ છે.
जिनसमूहस्य स्तुतिः -
--
जीयाजिनौघो ध्वान्तान्तं,
ततान लसमानया ।
भामण्डलत्विषा यः स
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ततानलसमानया ॥ ५८ ॥
जीयादिति - ' लसमानया ' लसत इति लसमाना विलસન્તી-વર્ધમાના વા તથા / ‘સંતાનજમમાના ’ તતઃ–પ્રકૃતો ચોડનહ:-શિવી, તેને સમાનયા સદા । ચઢ્ઢા તતઃ વિપુરુ: અત एवाऽनलस:-- :--અમો માત્તઃ–પ્રમાળ ચર્ચા: સા તથા ‘મામન્ટસ્વિષા’ भानां - प्रभाणां मण्डलं भामण्डलं देवनिर्मितं भगवत्पृष्ठे प्रभामण्डलं तस्य कान्त्या प्रभावलयसंपदा, “ मण्डलं निकुरम्बेऽपि देशे द्वादशराजके। कुष्ठाऽहिभेदे परिधौ, चक्रवाले च मण्डलम् । मण्डलं स्यान्मઇ, सारमेये तु मण्डल: इति विश्व० ' ધ્વાન્તાન્ત’
66
"
h
ચઃ
For Private And Personal Use Only