________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) पक्तिस्तया यतिपरम्परया " आपरमाणुदर्शिनो योगिनः" इतिन्या વિદા “પ્રત: -જોતા “ર” પૂર્વોત્તઃ “મામુIછીતપાટ भासुरं-घोरं, श्रेष्ठं आलीनं-आश्रितं तपः-अनशनादिरूपमनौदर्यादिरूपं वा येन सः “ भयङ्करे तु डमर-माभीलं भासुरं तथा ।" इति हैमः “ भासुरं तु भये कुष्ठौषधौ स्फाटिकवीरयोः । दीप्तौ च " इति शब्दसिन्धुः। तथाविधः । ‘सुविधिः' सुष्ठु विधिविधानं सक्रियाऽऽचरणादिकं यस्य सः सुविधिः-नवमजिनः । (हे )
યવન ! ) વા ! (કન !) “તા” મવતઃ “મિવૃદ્ધિ” મ્યુયં “વિવેચાત્ત” વિખ્યાત | વિપૂર્વક “હુધા धारणपोषणयोरितिधातोराशिषि कर्तरि प्रथमपुरुषस्यैकवचनम् ॥३३॥ अस्मिन् पद्ये-उपजातिवृत्तं,तल्लक्षणञ्च-" स्यादिन्द्रवज्रा यदि तौ जगौ गः, उपेन्द्रवज्रा प्रथमे लघौ सा । अनन्तरोदीरितलक्ष्मभाजौ, पादौ यदीयावुपजातयस्ताः” इति छन्दोमञ्जरी ।
શ્રીસુવિધિનાથને પ્રાર્થનાલેકાર્થ—જે ( જગત્નું ) રક્ષણ કરનાર છે, તેમજ દેવ સભાએ અને અસુરોની પંક્તિએ જેના ચરણેમાં નમન કર્યું છે એવા, વળી ભેગી ( મુનિ ) ઓની પંક્તિ વડે જે વંદન કરાયેલ છે, તે અનશનાદિ ઘોર અથવા શ્રેષ્ઠ તપશ્ચર્યાને આશ્રય લેનારા એવા શ્રીસુવિધિનાથ (પુષ્પદંત) પ્રભુ-હે કૃપાવાનું માનવ! તને સમૃદ્ધિવાન્ કરે–અર્થાત્ લ્હને વિશેષ સંપત્તિધારી બનાવે. ૩૩ - આ પદ્યમાં ઉપજાતિવૃત્ત છે. એટલે ઇંદ્રવજા અને ઉપેદ્રવજાના મિશ્રણરૂપે આ વૃત્ત થાય છે. તેમાં ઇદ્રવજામાં બે તગણ અને એક જગણ તેમજ છેવટના બે ગુરૂ મળી અગીયાર અક્ષર હોય છે અને ઉપેન્દ્રવજામાં પ્રથમ-જ-ત–જ અને અંતમાં બે ગુરુ છે. અર્થાત્ ઇંદ્રવજામાં પ્રથમ અક્ષર ગુરૂ છે અને ઉપેદ્રવજામાં પ્રથમ અક્ષર લઘુ છે, આ વૃત્તમાં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ચરણ ઉપેદ્રવજામાં છે અને દ્વિતીય ચરણ ઇંદ્રવજીમાં છે
For Private And Personal Use Only