________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ४ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
समन्तात् भासन्त इत्येवंशीला आभासुरास्तैर्भास्वरस्वरूपैः । आसुरैः ( असुरैः ) भुवनवासिदेवविशेषैः, आ ईषत्सुराऽपेक्षया भासुरैर्दी - प्यमानैरिति वा । 66 आङीपदर्थेऽभिव्याप्तौ क्रियायोगेऽवधावपि । आस्यादवधृतिस्मृत्यो-र -राः सन्तापप्रकोपयोः ” इतिहैमः । “ असुरोदानवे सूर्ये " इति विश्वलोचन: । ' भक्त्या, ' आन्तर चित्तप्रतिबन्धेन, ' वन्दितपादपद्म ! ' वन्दिते नमस्कृते पादावेवपद्मे - कमले यस्येति तत्सम्बोधनम् । पद्यते यस्मिँलक्ष्मीरितिपद्मम् । “वापुंसिपद्मंनलिन - मरविन्दं महोत्पलम् । नाभिनन्दन ! ' नाभेर्नन्दनः सूनुस्तत्सम्बोधनम् । 'विदुषां ' - विद्वज्जनानाम् । 'महानु'त्सवान् " महउत्सवतेजसोः " 66 उत्सवोमहउत्सेध- इच्छाप्रसरकोपयोः इति विश्वलोचनः । त्वं, सम्पादय - वितर, सम्पूर्वकात् ' पद्' गतौ धातोत्रिप्रत्ययान्तादाशीः प्रेरणयोः परस्मैपदे मध्यमपुरुषैकवचनम् ॥ १ ॥
," "
""
शार्दूलविक्रीडितं वृत्तमिदं, तल्लक्षणञ्च - सूर्याऽधैर्मसजस्तता: स गुरवः शार्दूलविक्रीडितम् ॥
àાકાથ—ભવ્યાત્મરૂપ કમલેશને વિકાસ કરવામાં અદ્વિતીયસૂર્ય સમાન ! વિસ્તાર પામેલી જ્ઞાનાવરણીયાદિ કર્મોની શ્રેણીપક્તિરૂપ કેળને ભેદવામાં હસ્તીસમાન !, કાંતિના સમૂહથી સર્વ ખાજી પ્રકાશમાન અસુરાના સમુદાયે ભકતથી પૂજ્યા છે ચરણ કમલ જેના, વળી સર્વથા ત્યાગ કર્યો છે પાપ કર્મના આર ભા मेथे, तेभन रोगरहित!, मनुष्याने आनंद आपनार, सुवार्थ - સમાન કાંતિવાળા ! અને શ્રી નાભિરાજાના પુત્ર! એવા (હે પ્રથમ જિનેશ્વર !) ઋષભદેવ પ્રભુ ! તમે વિદ્વાનાને ઉત્સવે–આનંદને આપે! ॥ ૧ ॥ આ વૃત્ત શાર્દૂલવિક્રીડિત નામે છે તેમાં, મગણુ, सगणु, भगलु, सगणु, तगारा, तगरा से छगु भने छेवटनो એક ગુરૂ હેાય છે. તેમજ બાર અને સાત અક્ષરે વિરામ હાય છે.
For Private And Personal Use Only