________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
ધર્મ પણ અસદ્ધ પણ અવક્તવ્ય છે. પણ ચાત્ એ શબ્દથી કંઇક અસત્ ધ વાચ્ય છે એમ પ્રતિપાદન કર્યું છે. પહેલા અને ખીજાં ભાંગામાં તેા અતિ અને નાસ્તિથી અર્થાત્ સત્, અસની અપેક્ષાએ સિદ્ધિ કરી હતી તેના કરતાં ચેાથેા અને પાંચમા ભાગ અસ્તિ અને નાસ્તિના અવક્તવ્ય માટે મુખ્ય હતા એ માટે પરસ્પર વિરોધ આવતે નથી. સ્વાત્ નાસ્તિ અનન્ય એ ભાંગાની સિદ્ધિ થાય છે. એક કાલમાં સ્થાત્ આરત અવવ્યવસ્થાનાસ્તિઅવસ્થમ એ એ ઘટી શકે છે. એક કાળમાં આભામાં સત્ અને અસત્ય બન્ને અનિવચનીય છે એમ કહેવામાં આત્માના સ્વરૂપની નિશ્ચયતામાં ક્રાઇ જાતના વિરાધ આવતા નથી. દ્રબ્ય રૂપે આત્મા નિત્ય છે જે ત્રણ કાળમાં ક્ષણિક થવાના નથી એમ જૈનાચાર્યાં પ્રતિપાદન કરે છે અને લેાકમાન્ય તીલક પણુ જૈનાના તીર્થંકર શ્રી મહાવીર આત્માને નિત્ય માને છે એમ તેમણે તેમના કયેાગ રહસ્યના ઉપોદ્ઘાતમાં સિદ્ધ કરી બતાવ્યું છે. તેથી સપ્તમગીને અનેક અપેક્ષાએ આત્મામાં ઘટાવતાં દુનિયાના સર્વ દનાની આત્માની માન્યતાને સાપેક્ષપણે અવિરોધી કરી શકાય છે તેથી સખ્તભ’ગીની આવશ્યકતા સિદ્ધ થાય છે.
ઉપર પ્રમાણે અનેક આશયાથી એક વસ્તુમાં અનેક ધર્મોને ધટાવવામાંસ્થાપવામાં અનેક સપ્તભગીએ ચતુર્ભ ́ગી વગેરે યાજવી પડે છે. સ્યાદ્વાદ મંજરી તથા સ્યાદાદરત્નાકરાવર્તારિકામાં નીચે પ્રમાણે સપ્તભંગીનું સ્થાપન કરવામાં આવ્યું છે.
अथ सप्तभङ्गीम् निरूपयति
एकत्रजीवादौवस्तुनि एकैक सत्वादिधर्मविषयप्रभवशात् अविरोधेन प्रत्यक्षादिबाधापरिहारेण, पृथग्भूतयोः समुदितयोवविधिनिषेधयोः पर्यालोचनयाकृत्वास्याच्छन्दलाञ्छितो वक्ष्यमाणैः सप्तभिः प्रकारैर्वचनविन्यासः सप्तभङ्गीति गीयते । तद्यथा-१ स्यादस्त्येव सर्वमितिविधिकल्पनयाप्रथमोभङ्गः ।
स्यात्कथंचित् स्वद्रव्य क्षेत्रकालभावरूपेणाऽस्त्येव सर्व कुम्भादि, न पुनः परद्रव्यक्षेत्र कालभावरूपेण, तथाहि कुम्भोद्रव्यतः पार्थिवस्वेनाऽस्ति नाऽऽप्यादिरूपत्वेनक्षेत्रतः पाटलिपुत्रत्वेन नकान्यकुब्जादित्वेन । कालतः शैशिरत्वेन; नवसन्तिका
For Private And Personal Use Only