________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(40)
ચાય પુન: વૈદિક ધર્મ સ્થાપન કરવામાં ફાવી ગયા. તેમણે આહાચા સાથે તથા જૈનાચાર્યો સાથે ધર્મચર્ચા કરી નહીં પણ મહંમદ પયગમ્બરની પૈઠે તે વખતમાં યુદ્ધેાના પ્રસગથી અજ્ઞાન થએલી પ્રજાને તથા રાજાને યુક્તિપ્રયુક્તિથી સ્વધર્મમાં ખેચવા માંડી. શંકરાચાર્યે જૈન ધમના સિદ્ધાંતાના અભ્યાસ કર્યાં નહાતા. તેથી તેમણે અનેકાન્તવાદનું ખંડન કરવા જતાં જૈનધર્મનું અજાણપણું પ્રકટ કર્યું. શકરાચાય વૈદિક ધર્મોના પૂર્ણ એકાંત દૃઢ રાગી હતા અને પરધર્મના એકાંત દ્વેષી હતા. તેથી તેમણે વેદાન્તસૂત્રેાના ભાષ્યમાં જૈનધર્મના તત્ત્વાનું ખંડન કરવા પ્રયત્ન કર્યાં, તે હવે હાલના જમાનામાં પરીક્ષાની ાટિમાં ટકી શકતા નથી. વેદાન્તસૂત્રમાં જૈનધર્મતત્ત્વાનું ખંડન કરવા શકરાચાર્યે જે પ્રયત્ન કર્યાં છે તે જણાવીને તેનું ખંડન નીચે કરવામાં આવે છે.
नैकस्मिन्नसंभवात् ॥
આ સૂત્રપર શાંકરભાષ્યના સાર નીચે મતાના અસભવથી જૈનમત યથાર્થ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ. ૬. સૂત્ર ૩૩
મુજબ છે. એકમાં બહુ વિદ્ શ્રી નથુરામ શર્માનું વિવેચન.
દિગબરે। જીવ, અવ, આસ્રવ, સવર, નિર્જરા અધ અને મેક્ષ એ સાત પદાર્થીને માને છે. જીવ અને અજીવ એ અનુક્રમે ભાતા તથા ભાગ્ય છે. ઇન્દ્રિયાની વિષયાભિમુખપણે પ્રવૃત્તિ તે આસ્રવ, એ પર્દાત્તના નિષેધ કરનાર જે યમ નિયમાદિ તે સવર, પાપને નાશ કરનાર જે તશિલારાણાદિ તપ તે નિર્જરા, કમ્બ્ધ અને કપાસના નાશ થયેલ તે અલાકાકાશમાં પેઠેલાતુ સદા ઉર્ધ્વગમન અથવા સિદ્ધશિલાપર સ્થિતિ તે મેાક્ષ કહેવાય છે. સંક્ષેપમાં જીવ તથા અછત્ર એ એ પદાર્થ માની ખીજાઓના તેમાં સમાવેશ પણ કરે છે. વળી તેઓ પ્રકારાન્તરે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય ( પરમાણ સધકાયા ) ધર્માસ્તિકાય, ( શાસ્ત્રીયપ્રવૃત્તિના હેતુભૂત સરકાર ) અધર્માસ્તિકાય ( આવરણના અભાવ ) એમ પાંચ અસ્તિકાય ( પદાર્થ ) તે પણ સ્વીકારે છે. નિત્યમુક્ત ( અજૈનઆદિ ) સાંપ્રતમુત ને બહુ એમ ત્રણ પ્રકા રના જીવે છે. ચાર ભૂતા અને સ્થાવર જંગમ એ છ પુદ્ગલાસ્તિકાયના ભેદ છે. આકાશાસ્તિકાયના બે ભેદ છે. લાકકાશ અને અલેાકાકાશ, લેાકાકાશમાં સાંસારિક છત્રેા રહે છે. અને અલેાકાકાશમાં મુકત જીવા રહે છે. ચાર પ્રકારનાં ધાતિક અને ચાર પ્રકારનાં અધાતિક મળીને આફ
For Private And Personal Use Only