________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
કાઁ કહ્યા નથી. ઉલટુ તે તે શકામાં છે. જ્યારે જગત્ સત્ નતુ, અસત્ નહતું ત્યારે કેવું હતું ? તેને નિય આમંત્ર દૃષ્ટાએ જાણ્યા નથી.)
न मृत्युरासीदमृतं न तर्हि नरात्र्या अह्नआसीत्मकेतः आनीदवातं स्वधयातदेक तस्माद्धान्यन्न परः किचनास ||२||
મૃત્યુ પણ નહાતું. અમૃત પણ નહતું. દૃશ્ય સૃષ્ટિ પણ નહેાતી. રાત્રી અને દિવસનું ચિહ્ન નહતું-વાયુ વિના એકલેા શ્વાસાêાસ સ્ક્રુરતા હતેા. એના વિના કોઇ નહેતું. ( સમીક્ષા ) જ્યારે સૃષ્ટિ વગેરે કાઇ નહાતું ત્યારે નહાતું એમ ખેલનાર” ઋષિ કયાં હતા તેમનુ શરીર હતું કે નહાતુ ? તેમણે કંઇ નહેતુ” એમ શાથી જાણ્યું ? જે જે વસ્તુઓ નહેાતી એમ નિષેધ કર્યાં છે તે તે વસ્તુએના જ્ઞાનથી કર્યા છે કે અજ્ઞાનથી ? જો તે વસ્તુઓને દેખીને નિષેધ કર્યા છે તે વતા વ્યાધાત દૂષણ આવે છે. જો દેખ્યાં વિતા નિષેધ કર્યો છે તો તે તે વસ્તુઓમા દેખ્યા વિના નિષેધ થાય નહીં એ દોષ આવે છે. માટે એ રીતે પશુ આ સૂક્તની સત્યતા · સિદ્ધ થતી નથી.
तम आसीत् तमगूढमग्रेऽमकेतं सलिलं सर्वमा इदम् । तुच्छेनाभ्वविहिनं यदासीत् तपसस्तमहिनाऽजायतैकम् ||३||
અન્ધકાર હતું. અધકારથી વ્યાપ્ત ભેદાભેદ રહિત જલ હતું. તુચ્છથી આણુ આચ્છાદિત હતું. તપના મહિમાથી એક બ્રહ્મ પ્રગટયું હતું. સમીક્ષા. આ મંત્રમાં પણ બ્રહ્મપર અર્થાત્ ઇંગરપર માયાનું આચ્છાદન હતું તેથી સભા અને કર્મ એ બે હતાં પણ ધરે જગત્ રયુ” એવુ કંઇ જણાખ્યુ નવી મનુષ્યાદિ આકાર વિનાનપ કાણું કર્યું તે આ મંત્રથી સ્પષ્ટ નિર્ણય થતા નથી.
कामस्तदग्रे समवर्तताधि मनसोरेतः प्रथमं यदासीद । सतोबन्धुमसति निरविन्दन् हृदिमतीच्या कवयोमनीषा ||४||
પ્રથમથી કામ પ્રગટયા તેજ આરંભમાં નિર્માણ કરવાની શક્તિ રૂપ થયા. મનનુ રેત પ્રથમ હતું. મૂલ સમાં વિનાશી દ્રવ્યના એ રીતે સબંધ થયા એમ. જ્ઞાની બુદ્ધિથી કહે છે. (સમીક્ષા) આ સૂક્ત સ્ત્રીના ગર્ભમાં
2
For Private And Personal Use Only