________________
પાઠ ૨૪ મો કર્મણિ– કર્મણિ અને ભાવે પ્રયોગ, કોઈ પણ ધાતુને આત્મનેમદ પ્રત્યયો લગાડીને થાય છે.
9, , , સ્ત્રમ્ , સંસે છે.
૧૧. ચિત્ત વિક્ષેપ વિગેરે કારણથી કરેલી ક્રિયાનું સ્મરણ ન હોય ત્યારે અથવા કરેલી ક્રિયાને એકદમ છુપાવી દેવી હોય ત્યારે અદ્યતન (આજના) સિવાયના ભૂતકાળમાં ધાતુથી પરીક્ષાના પ્રત્યયો થાય છે.
सुप्तोऽहं किल विललाप। ખરેખર સુતા એવા મેં વિલાપ કર્યો છે. मत्तोऽहं किल विचचार। ઉન્મત્ત બનેલો હું ખરેખર રખડ્યો છું. બીજાના કહેવાથી ખાત્રી થયા બાદ કર્તા આવો પ્રયોગ કરે છે. તિષ ગ્રાહ્મણો હતત્ત્વથી કલિંગદેશમાં તેંબ્રાહ્મણ માર્યોછે. નાહં તિબ્બામા હું કલિંગ દેશમાં ગયો નથી.
૧૨. અદ્યતન (આજના)સિવાયના પરોક્ષ (પોતે નહિ જોએલ) ભૂતકાળમાં ધાતુથી પરીક્ષા થાય છે.
પર્વ વિશ તીર્થ: આ તીર્થકર ભગવંતે ધર્મનો ઉપદેશ આપ્યો. વં નધાન કૃMI: I કૃષ્ણ કંસને હણ્યો.
૧૩. પરોક્ષભૂતકાળમાં પરીક્ષાની વિવફા ન કરીએ તો હ્યસ્તની થાય. ગમવત્ સારો રચના | સગર રાજા થયો.
શબ્દો અન્તઃપુર ન. અન્તરિ, ઉત્તરીય ન. ઉપરનું કપડું, ખેશ.
જનાનખાનું. ૩મ સર્વ. કિ.વ.) બે. રૂષુપ છું. સ્ત્રી, બાણ
વાવ પં. ન. ધનુષ. રાખવાનું ભાથું.
વાર વિ. સુંદર. ૧૬૦