________________
- યાત-કાણ :
સમ્યક્ત્વ વિષય ઉપર નરવનચરિત્ર
ન પેસે એ રીતે સાવધાનતા રાખીને યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી અને ૧૭ પ્રવજ્યા-આ અહીં ગણાવેલા સત્તર યતનાપૂર્વક વિશેષ ગુણુા છે અને તે દરેક ગુણુ દીઠ જતેદવ વગેરેના કથાનકા ક્રમવાર અહીં કહેવાનાં છે. વળી માનવમાં તે તે ગ્રેા હાય તેા શા થા લાભ મળે છે, એ રીતે અન્વય ષ્ટિથી અને તે તે ગુણેા ન હેાય તા થા થા ગેરલાભ મળે છે એ રીતે વ્યતિરકષ્ટિથી એ બધાં કથાનકા કહેવાનાં છે.
૪
જેમ ભૂમિ શુદ્ધ હોય તેા તે ઉપર દોરેલું ચિત્ર વિશેષ ાભે છે, સ્થિર રહે છે અને લાંબા કાળ સુધી ટકી શકે છે, તેમ જે પુરુષમાં ઉપર કહેલા તેત્રીશ સામાન્ય ગુણે હાય તે પુરુષમાં તે વિશેષ ગુણ્ા વધારે દીપી નીકળે છે. અહીં જે સામાન્ય ગુણ્ણા અને વિશેષ ગુણે કહેલા છે તે તે સૂચન માત્ર છે અને સક્ષેપથી કહેલા છે, માટે તેવા પ્રકારના ખજા પણ સામાન્ય છું અને વિશેષ શુ! પશુ સંભવી શકે છે અને તે બીજી રીતે પણુ ગણાવી શકાય છે, એ ધ્યાનમાં રાખવાનુ છે. જે જીવાએ સમ્યકત્વ પામ્યા પછી પાતાનુ આયુષ્ય માંધી લીધેલ ન હેાય એવા અને જેમનામાં સમ્યકત્વના જીણુ પ્રગટેલા છે તે જવા નરક અને તિયાઁચ ચેાનિઓમાં અવતાર પામતા નથી, વળી એવા સમ્યકત્વ ગુણુના થાડા પણુ સ્પર્શને પામેલા જીવાને વધારેમાં વધારે અપા પુદ્ગલપશ્ર્વિત ન કરતાં અધિક સમય સુધી ભવભ્રમણ સંભવતું નથી. વળી જે માનવમાં બીજા અનેક ગુણા પસરેલા છે એવા તે લાંબા સમય સુધી આ સમ્યકત્વ ગુણુને ખરાબર સ્પર્શેલી હોય એટલે સમ્યકત્વ ગુણુ અને તદનુસાર તેનું આચરણુ હાય તા એ નરવમ નામના રાજાની પેઠે પરમ સુખના સમૂહને પામે છે. પહેલાનાં સમયમાં રાજા નર્વસ જે પ્રકારે સમ્યકત્વ ગુણને પામેલા છે અને તે, એ ગુણ મેળવીને પરમ કલ્યાણનું ભાજન થયેલે છે તે બધી હકીકત અહીં કહેવાની છે તેને ધ્યાનપૂર્વક સાંભળા
આ જ મૂઠ્ઠીય નામના દ્વીપમાં ભારત નામનું પ્રસિદ્ધ ક્ષેત્ર છે. તેમાં મગધદેશના તિલક જેવી અને ઇંદ્રની નગરી જેવી રમણીય વિજયવતી નામે નગરી છે. એ નગરીએ કાઇવાર ભયને તા દીઠા જ નથી, એ નગરીની પ્રસિદ્ધિ ખૂંધી દિશાઓમાં થયેલી છે એમાં વસનારા લેાકેાના સમૂહ સમૃદ્ધિવાળા છે. એ નગરી આસપાસ ખાર્થેા તથા બીજા નગરો આવેલાં છે. એની ચારે બાજુ કાંગરાએથી સુરોાભિત એવા એક ઊંચા કાટ શાલતા હતેા, જાણે કે આકાશમાં અદ્ધર રહેલી નક્ષઞાની શ્રેણી કદાચ નીચે ન પડી જાય એવી શકાથી તે નક્ષત્રાને થંભાવી રાખવા માટે એ કેટ એવડા માટે ઊંચા ચણવામાં આત્મ્યા ન હાય એમ દેખાતા હતા. એ નગરીની આસપાસ ઊંચા ઊંચા તરંગવાળી એક માટી ખાઇ શાલી રહી છે. જાણે કે એ નગરીમાં વસતા હિમાલય જેવા મોટાં અનેક દેવમંદિરાનાં તથા ઇશ્વરાનાં સમૃદ્ધિવાળા લેકાનાં દČન કરવા માટે જાણે કે ગંગા નદી જ આવેલી ન હેાય એવી તે ખાઇ દીપે છે. એ નગરીમાં ફક્ત આયુધશાળામાં જ ગયા એટલે ગદા છે, બીજે કયાંય ગયા એટલે ગદા (રામે) નથી, માનવીઓનાં ઘરમાં જ સુમનેાખ ધ–ફૂલેનુ ખધન થાય છે,
"Aho Shrutgyanam"