SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ રાજાએ શ્રીગુસને કરેલ પૃચ્છા. : યારત્ન-કાષ : કર્યાં વિના તારે પાતાને ઘરે જા, પછી રાજાએ શેઠને પાન ડેવરાવ્યું અને એ રીતે રાજમાન પામેલા શેઠ પેાતાને ઘેર પાછા ફર્યાં. બરાબર આ જ વખતે હાથમાં શાખા-ઝાડની ડાળ લઈને અન્યાય અન્યાય' એમ પાકાર પાડતુ વાણિયાનું ઘણું મોટું મહાજન રાજદરબારમાં પેઠું. આ શું છે? એમ ઉતાવળે અવાજે રાજાએ પૂછ્યું . દૂરથી પ્રામ કરીનેમાથું નમાવીને દ્વારપાળ રાજાને જણાયું! હે દેવ ! જેનુ' બધું ધન લૂંટાઈ ગયું. છે એવા સેમ શેઠ આગળ આગળ ચાલે છે અને તેની પાછળ પાછળ બીજું મહાજન આવે છે અને એ બધાં આપનાં દર્શન કરવા માટે-આપની મુલાકાત માટે ઊભા છે. રાજા એલ્યુઃ એ બધાને મારી પાસે જલદી હાજર કર. ‘જેવા આપનો હુકમ' એમ કહેતાક દ્વારપાળે એ વાણિયાના મહાજનને રાજા પાસે હાજર કર્યું. એ મહાજને રાજા પાસે બહુમૂલ્ય વસ્તુઓની ભેટ ધરી અને રાજાને પગે પડીને વિનંતિ કરી કે-હે દેવ ! આ તે ભારે અનુચિત થયું છે. આપ વિજયવંત વતે છે અને આપના કાટવાળા ચારે આજી ચાકી કરવા ફર્યાં કરે છે છતાંય ધન અને ઘરવખરી લૂંટાઇ જાય એ કેવું કહેવાય ? રાજા ખેલ્યું: અરે કોટવાલ ! આ હકીકત છે ? કેટવાળ આવ્યે હે દેવ ! બીજે ક્યાંયથી પશુ ચેર આવી ચારી કરી ગયા હ્રાય તા અમે ચારેલી વસ્તુ કે ધન બધું ભરી દઈએ. રાજા ખેલ્યા: શુ' ત્યારે નગરમાં જ ચારા વસે છે? અલ્યા કોટવાળ ! તારી ખેલવાની તમ તા ઠીક ઠીક છે અને તું એમ બોલી આ વાણિયાના મહાજનને જ ચાર બનાવવાઠરાવવા માગે છે અથવા આવી ગાલકાડી વાતેા કરવાથી શું? આ વિશે મહાજન જ જે કહેવુ' હાય તે કહે અને જણાવે કે-કેટલું ધન ચારાઇ ગયું છે ? પછી ખરાબર વિચાર કરીને મહાજન મેથ્યું કે દેવ ! પચીશ હજાર સાનૈયા ચારાઇ ગયા છે. ત્યાર પછી રાજાએ પાતાના ભંડારમાંથી તેટલું જ-પચીસ હજાર સાનૈયા જેટલું સોનું મંગાવી મહાજનને દેવરાવ્યું અને તબાળ વગેરે મુખવાસ અપાવી મહાજનનો આદર કરી તેને વળાવ્યું. આ તરફ રાજાએ પશુ શ્રીગુપ્તને એલાવ્યે અને કહ્યું: અરે નાદાન ! કાઈ પણુ રીતે તારા ખાપની શરમને લીધે તારુ' અયુક્ત વર્તન તને જેમ જેમ જણાવતા નથી વા જેમ જેમ તને દડ આપતેઃ નથી તેમ તેમ તુ ફાટતા જાય છે. તું જ કહે કે તારે આ રીતે વવું ચિત છે ? તા હજી પણુ કશુ ખગયું નથી. તુ, આ મહાનુભાવ સેામ શેઠનું જે ધન ચાયું છે તે બધું તેને પાછું આપી દે. તું તારી જાતને વિરુદ્ધકારી-ચાર તરીકે જાહેર કરી વખતે જ જમનો મેળાપ કે કાળનો કાળિયે ન થા. શ્રીગુપ્ત મેલ્યાઃ હું દેવ ! ગધેડાના શીંગડા જેવુ આવુ મારે માટે અઘટિત તમને કેણે કહ્યું? શું અમારા કુળમાં આવુ અકાય કાઈએ પશુ કરેલુ છે ? સાચુ છે કે દુર્જનોને માટે કશુ નહીં ખેલવા જેવું નથી હતુ. અર્થાત્ દુર્જનો ગમે તેવી ખોટી હકીકત હાય છતાંય એલી શકે છે "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy