________________
નાગદેવને થયેલ માત્તાપ
*
માં
પાપકર્મી એ નાગદેવ મહાનુભાવ, જે જે કુળમાં જન્મ પામ્યા તે તે કુળનું પણ એણે નખાદ કાઢી નાખ્યું એટલે કે તે કુળનું બધુ ધન, તેના પાપના પ્રભાવને લીધે નાશ પામી ગયું. વળી, જે જે કુળમાં તેના પાપમય પગલાં અવતર્યાં તે બધાં કુળામાં ભારે અનાની પરપરા ઊતરી પડી, અનેક પ્રકારના વ્યાધિ થયા અને કારણ વિના પશુ ભાઈ ભાઈઓમાં ભયંકર કલહે ઊભાં થયાં. એ કુળના અવર્ણવાદ ચારે દિશામાં ફરી વળ્યા. એક ક્ષણ પણ એ કળામાં શાંતિ કે ચેન ન ટકયુ' તથા જે જે ઉપાયે ધનાન માટે ચેાજાયા તે બધા ઉપાયે વિફળ નીવડ્યા. વળી, જે કાઇનો ઉપકાર કરવામાં આવે તે તે કૃતજ્ઞ થવાને બદલે કૃતન્ની અની ભારે પ્રચંડ કાપ કરે, મિત્રે પણ શત્રુ અન્યા અને એ નામદેવના જીવનાં જ્યાં જ્યાં પગલાં થયાં ત્યાં ત્યાં બધે કોઈ પશુ રીતે એક પળ પણ સુખ ન રહ્યું. આ પ્રકારે એ ભૂખાળવા જ રહ્યો, કયાંય નિરંતર ભયભીત રહેવાનું થયું, અને કયાંય વળી, સમજીને માતાપિતાએ જનમતાંવેત જ દૂર તજી દીધું. નાગદેવને ભાગવવી પડી છે, દેવદ્રવ્યને ખાઈ જવાના દોષને લીધે આ પ્રકારે એ નાગદેવ ઉક્ત મહાકલેશાને બહુ કાળ સુધી સહી સહીને વીતાવી ચૂક્યા છે, અને એ જ દોષને કારણે એનું ધિમીજ વિનષ્ટ થઈ ગયું છે અને હવે દેખાવમાં આવે ભયાનક બની બચે છે. રાગેાની ખાણુ જેવા ખનેલા છે, એને ડગલે ને પગલે શેક થયા જ કરે છે તથા એ દુઃખાને લીધે તે, કરુણૢ રીતે રડયા કરતે રખાઇ રહ્યો છે. ‘ હું વધુસી ગયેલા દેહવાળા ! કાઢને લીધે ખરી પડેલા હેાડવાળા ! અહીં શા માટે આવેલા છે ? તું ભારે ઉદ્વેગ કરે એવે છે માટે દૂર રહે ” એ નાગદેવને લેકે તિરસ્કાર કર્યાં કરે છે. એથી કંટાળીને એને એવું થઈ આવે છે કે શું હું ગળે ફાંસો દઈ આપઘાત કરીને મરું? આગમાં પડીને જીવ કાઢી નાખું ? પાણીમાં ખૂડી મરું કે પહાડ ઉપરથી પડતુ મૂકી મારા અંત આણું આ રીતે પાતાનો અંત આણુવાના અનેક વિકલ્પા કરતા તે અહીં અમારી પાસે આવેલા છે.
માંદો જ રહ્યા કર્યાં, કયાંય વળી આ સંતાન છપ્પર-પશુ છે’એમ આવી આવી મહા વિડ ંબના એ
'
આ પ્રકારે
<
• યાતકાર :
આ પ્રકારે તે નાગદેવ, શ્રી યુગધર મુનિ પાસેથી પાતાના પૂર્વભવાની સવિસ્તર હકીકત સાંભળીને થથરી જઈ ભારે ભયભીત થયે અને દેવદ્રવ્યને અંગત ખર્ચમાં ઉપચેગ કરનારને કેવી ભયંકર આફત વેઠવી પડે છે એ ખરાખર અવધારી તે આખી સભા પણ ભારે ભયભીત બની ગઇ. પેલે કેઢિ પણુ પાતાના પૂર્વજન્મની યથાસ્થિત હકીકતને સાંભળીને શ્રી યુગધર મુનિને પગે પડ્યો, તેને પેાતાના પૂર્વભવને ભાઈ યાદ આળ્યે અને તે અત્યંત દુઃખના વિશેષ આઘાતથી પીડા પામતેા, આંખમાંથી દડદડ આંસુ પાડતા અને તેથી પેાતાનુ મુખ આંસુભર્યું કરતા કહેવા લાગ્યા. હે ભગવન્! જે કાંઈ તમે કહ્યું છે તે બધુય ખરૂ છે. અને એ બધુ, મેં મહાપાપીએ આ દેહ અનુભવેલું છે; તે હવે હુ
"Aho Shrutgyanam"