________________
आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपाव
વજ, સિંહ, વૃષ અને ગજ, એ ચાર આ શુભ છે. તે ઉચ્ચ વર્ણોનાં ઘર અને દેવાલમાં મેળવવાં શુભ છે. અને અધમ જાતિનાં ઘરમાં ખર, દ્વાક્ષ, ધૂમ્ર અને શ્વાન એ ચાર આયે આપવા તે તેમને સુખકારી છે. વણુનુસાર આયનું ફળ
कल्याण कुरुते सिंहो नृपाणां च विशेषतः ॥ १५ ॥ विप्राणां च धनः श्रेष्ठो वैश्यानां वृष उत्तमः ।
शुद्राणां गज एवोक्तः सर्वकर्मफलपदः ॥१६॥ રાજાઓનાં ભવન અને ક્ષત્રિનાં ઘરે વિષે સિંહ આય આપ. બ્રાહ્મણનાં ઘરમાં દવજ આય, વચ્ચેનાં ઘરમાં વૃષ આય, અને શુદ્રનાં ઘરમાં ગજ આય આપ. તે સર્વ કામની સિદ્ધિ કરનારે છે. આ પ્રમાણે ચારે વણેનાં ઘરેને ઉપર કહ્યા પ્રમાણે આયે આપવાથી તેમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ૧૫-૧૬
આયના ગુણદેષ
धजे चैवार्थलाभश्च धूने संताप एव च । सिंहे च विपुला भोगाः सदा श्वाने कलिमवेत् ॥ १७ ॥ धन धान्यं वृषे चैव 'स्त्रीमरण रासभे भवेत् । गजे भद्राणि पश्यन्ति ध्वांक्षे च मरण ध्रुवम् ॥ १८॥
ધ્વજ આય ધનને લાભ કરાવે, ધૂમ્ર આય સંતાપ કરાવે, સિંહ આય અગાધ ભેગ આપે, શ્વાન આય કલહ કરાવે, વૃષ આય ધન ધાન્યની વૃદ્ધિ કરાવે, ખર આય સ્ત્રીનું મરણું કરે, ગજ આય સર્વ કલ્યાણ કારક છે, અને વાંક્ષ આય મરણ કારક છે. • ૧–૧૮.
વજ આય આપવાનાં સ્થાન
प्रासादे प्रतिमालिङ्गे जगती-पीठ-मंडपे ।
રીકે હુરિ વિ પતાવ--વાપરે છે ?૧ . १ स्वमृत्यू रासमे भवेत् ॥-पाठान्तरे