________________
શારાવાહીકfથ-વાઈ
यदि स्थान मानाश्रये न्यूनाधिक्य देवकुले । पार्थ पृष्टाग्रसख्येन तत्र दोषो न जायते ॥९॥ કદાચ સ્થાન જગ્યાનો આશ્રય જાણીને પડખાની દેરીઓ આગળ પાછળ વધારવી પડે અગર તેમાં ઓછા વધુ કરવું પડે તે તેને દેશ ન જાણુ. જો કે કુલ સંખ્યા તે ૮૪, ૭૨, ૫ર કે ૨૪ મેળવવી.
अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणतोऽपिवा । जिनेंद्रायतनं चैव पदवेध विवर्जितम् ॥ १० ॥ प्रासादस्त भकर्णानां वेधद्वारेषु वर्जयेत्
प्रासादमंडपानां तु गर्भ कृत्वा सुख वहेव ॥११॥ ચોરાશી, બહેતર, બાવન કે ચોવીશ જિનાયતનની દેવકુલિકાઓ કરવામાં મંદિરના આગળ પાછળ કે પડખે કે બધી બાજુમાં પદને વેધ ન આવે તેમ કરવું (વેધ તજવો). પ્રાસાદના સ્તંભે અને ખુણાઓને વેધ દ્વારમાં ન આવે તેમ કરવું. તે મૂળમંદિરના દ્વારમાં પણ વેધ ન આવે તેમ કરવું. તે સર્વમડપ અને પ્રાસાદના ગર્ભથી અનુસરીને કરવાથી સુખને આપનાર જાણવું.
અધુરે કૃષિ ક્ષાર્મ T... देवकुलीगर्भ गेहे ब्रह्मगर्भ न लोपयेत् ॥ १२ ॥ ब्रह्मगर्भ यदि लुप्ते वेधदोषो महद्भयम् ।
क्वचित् पार्श्वगर्मलोपे तत्र दोषो न विद्यते ॥ १३ ॥ જિનાયતનના નાના પદ પર શિખર કરવામાં પડખાનો ગર્ભ...પરંતુ દેવકુલિકાના ગર્ભગૃહના શિખરને ઉભે બ્રહ્મગર્ભ કદી ન લોપ. જે બ્રહ્મગભ લોપે તે વેધદેષને ભય ઉપજે પરંતુ કદાચ (નાના પદના કારણે) પડખાના ગર્ભ લોપાય તે તેને દેશ....
जिनायत शुभ कार्य सर्वहिं मुशिल्पिभिः
वास्तुज्ञाने स्वतः सिद्धः वास्तुवेत्ता देवसभः ॥ १४ ॥ વાસ્તુ શાસ્ત્રમાં પોતે સિદ્ધ થયેલા જ્ઞાનવાળા અને વાસ્તુના જાણવાવાળા દેવ રૂપ એવા સર્વ કળાના જાણકાર તેવા સારા કુશળ શિલ્પીએ આવું અનેક ગુંચે વાળું જિનાયતનું કામ બુદ્ધિ અને તર્કથી કરવું.