________________
અચાસ ર૪-ર રા રિજદ--પ્રતિtaff-દેવી* ૪૪૧
:
(
0)
SATY,
દ
S
.
-
S
A
LL..
રક PI
*-
-
* -
- -
- - -
ઘંટાકણું છે ઘંટાકર્ણનું ઉપર દર્શાવેલ સ્વરૂપ અઢાર હાથનું છે. પરંતુ હમણાં હમણાં ધંટાકર્ણની સ્થાપના કેટલેક સ્થળે થતી જોવા સાંભળવામાં આવે છે. ઉત્તર ગુજરાત વિજાપુર પાસે મહુડી ગામે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેની પહેલ વહેલી ચાલીસેક વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. તે તરફ શ્રદ્ધાના પ્રવાહે બીજા સ્થળોમાં પણ ઘંટાકર્ણની પટ રૂપે આકૃતિની અતિ સ્થાપન થાય છે. ઉભી ધનુષ્ય ચડાવેલ પાછળ તીર–બાથાને સંગ્રહ અને કેડે તરવાર લટકાવેલી પગ આગળ વજી અને ગદા નીચે પડેલા દેખાડવામાં છે તે પટ આકૃતિની મૂર્તિના ફરતા નિશા આદિ મા કેતરાય છે. કોઈક સ્થળે તેના કાને અને હાથે ઘંટિકી જેટકાવેલ છે.
આવા સ્વરૂપના પ્રાચીન શાક્ત પાઠ હજુ અમારા જોવામાં આવ્યા નથી. પરંતુ જૈન ક્રિયાવિધિમાં દેવી પૂજનના બાવનવીરમાં ઘંટાકર્ણનું નામ આવે છે તેમજ અત્તરી