________________
શાનદાશીવાદ-૩ના
શ્રી વિશ્વમાં કહે છે, હે મહાશિલ્પી, તમારા પ્રશ્ન ઉત્તમ છે, તે સાંભળે; સુવર્ણરત્નથી શેભતે એ આ મેરુ પર્વત છે. તે પર સર્વ દેવનું રત્નતોરણોથી શોભતું મંદિર છે. તેમાં સાક્ષાત સર્વજ્ઞ એવા જગતના ઈયર જગદીશ્વર બિરાજે છે. તેત્રીશ કોટી સંખ્યાના દે તેમનું સેવન કરે છે. તેઓ સદા ઈન્દ્રયોને જીતનાર છે. તેઓએ નિર્મળ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે. ભવસાગરથી પાર પામેલા સિદ્ધશિલામાં વિરાજે છે. તેઓ અનંતરૂપ છે. રાગાદિ કષાયથી રહિત અને અઢાર દેથી રહિત જે લિંગરૂપ છે તે પુરુષ રાગદેવને છોડનારા આ પરમેશ્વર (જિનદેવ) છે. "
आदिशक्तिर्जिनेन्द्रस्य भासने गर्भस स्थिता ॥ ११ ॥ सहजा कुलजा ध्याने पद्महस्ता धारपदा । धर्मचक्रमिद देवि धर्म मार्गप्रवर्तकम् ॥ १२ ॥ सत्त्व नाम मृगः सेोऽयं मृगी च करुणा मता। अष्टौ च दिग्गजा एते गजसिंहस्वरूपतः ॥१३ ॥ आदित्याद्या ग्रहा पते नवैव पुरुषाः स्मृताः । यक्षोऽयं गोमुखा नाम आदिनाथस्य सेवकः ॥ १४ ।। यक्षिणी रुचिराकारा नाम्ना चकेश्वरी मता । इन्द्रोपेन्द्राः स्वयं भर्तुः जाताधामरधारकाः ॥ १५ ॥
पारिजातो वसन्तश्च मालाधरतया स्थितौ । જિનેન્દ્રપ્રભુની ગાદીના ગર્ભમાં આદિ શક્તિ બેડેલી છે. તે સહજાત સાથે ઉત્પન્ન થયેલી) કુલવતી છે. બનાસ્થ એવી તે દેવીએ હાથમાં કમળ અને વરદમુદ્રા ધારણ કરેલાં છે. નીચે ધર્મચક છે તેની પડખે સવ નામને મૃગ અને કરુણા નામની મૃગી છે. આઠે દિશાના રક્ષણ કરવાવાળા હાથી અને સિંહના સ્વરૂપ છે. નીચે પાટલીમાં સૂર્યાદિ નવ ગ્રહે છે. આદિનાથ પ્રભુના સેવક ગોમુખ યક્ષ અને સુંદર સ્વરૂપવાળી એવી ચક્રેશ્વરી નામની યક્ષિણે બે છેડા પર માદીમાં છે. ઈદ્ર અને ઉપેન્દ્ર પિતે ચામરધારક તરીકે બે બાજુ ઉભા છે. પારિજાત જાતકાદિ પુષ્પો સાથે વસંત અને માલાધર પ્રભુના મસ્તક પાસે સામસામાં ઉભેલા છે. મંગુનરૂત્રધારે રૂપમંડનમાં સદ્ માં આપેલું નિરિક્ષાનું સામાન્ય વિવરણ –
જીરાજં નિજ થિwifમમિક્રુતઃ. રાજકુમvઝ રેવડુઅવા એ રૂરૂ सिंहासनमसुराघो गजसिंहविभूषिताः । मध्ये च धर्मचक्रं च तत्पावे यक्षयक्षिणी ॥ ३४ ॥
તાકત્તાઃ ઃ જf fકારા તુ! दैये तु प्रतिमा तुल्या तयोरुध्ये तु तारणम् ।। ३५ ॥ बाहिका बाह्यपक्षे तु गजसि हैरलंकृताः ।