________________
નદાન-રર-વિનrfજસ્ટફr
૩૯.
ત્રીજું ગર્ભથી છ આંગળ અને ચોથે ચાર આંગળનું કરવું. મૂળનાયકના મસ્તક પરથી રથિકાના ત્રણ ગોળ વૃત્ત ફેરવવાં. પહેલું ચુમ્માલીશ આગળના પરિધથી અને ત્રીજું ચોસઠ આગળના પરિધ સુધીમાં ગાંધર્વ પંક્તિનું, હંસપંક્તિનું અને ત્રીજું અશક પત્રનું એમ ત્રણ વૃત્ત ફેરવવાં.
दिव्यदेहधराः सर्वे जिनेन्द्रभक्तिवत्सलाः ॥ ४३ ॥ वादित्रैश्च समुत्पन्ना धारयति च मालिकाम् । दौलामस्तके कलशमुभये हसरूपकम् ॥ ४४ ॥ गजशुडा सुशोभाया अशोकपल्लवाकृतिम् । एतद् दौलालक्षण च प्रकर्तव्य सुशिल्पिभिः ॥ ४५ ॥ पक्षे चामरधारिणःस्थाने कायोत्सर्गः कृतः । वीणावंशधरस्थाने आसनस्था च प्रतिमा ॥ ४६॥ सहमूलनायकेन. पंचतीर्थ स्वरूपकम् ।
स्तने कायोत्सर्गदृष्टिः चोर्ध्व मूर्त्याः समांशके ॥ ४७ ॥ પરિકરમાં દિવ્યદેહ ધારણ કરનારા દેવે, જિનેન્દ્ર ભક્તિમાં પ્રીતિવત્સલ, દેવગાંધર્વો, વીણાશંખાદિ વાજિંત્રો બનાવનારા અને હંમેશાં પુષ્પમાળાઓ સહિત શોભતા કરવા. છત્રવૃત્ત-દૌલાના મથાળે મધ્યમાં કળશ અને બે બાજુ હંસ અથવા મોરનાં રૂપો કરવાં (તે કહેલા ૫૧ ભાગ ઉપરાંત આઠ ભાગમાં કરવા). હાથીઓ સૂથી શોભતા કરવા અને ઉપર અશોક પાલવના પત્રોની આકૃતિ કરવી. એ રીતે દૌલા છત્રવૃત્તના લક્ષણ જાણવાં. અને કુશળ શિલ્પીએ તે પ્રમાણુ પરિકરની રચના મેળવીને કરવું. પંચતીર્થરૂપ પરિકર કરવાને બાજુના ચામરેન્દ્રના સ્થાને કાઉસગ્નની
૧૦ પરિકરના છત્રવૃત્તના ઉપલા ભાગમાં શંખ-ભેરિ, ડમરૂ આદિ વાજિંત્રો બજાવતા ગાંધના રૂપની એક મોટી પંક્તિ ચુમ્માલીશ આગળના વૃત્તના પરિધમાં કરવામાં આવે છે, તે પર હંસની વૃત્ત પંકિત, તે કઈમાં નાના નાના ગાંધર્વાદિના રૂપ નૃત્યગીત કરતા હોય તેવી પંક્તિ કરે છે. અને તે પર આશપાલવના પત્રોની પંક્તિ ચોસઠ આગળના પરિધમાં કરવામાં આવે છે. આ રીતે કઇમાં ચાર પતિ પણ જોવામાં આવે છે. ત્રણ રથિકા તે અવશ્ય કરવી જ. વિશેષ કરવામાં દોષ કશે નથી, પરંતુ તે તેની મર્યાદામાં રહીને છેલ્લી પંક્તિ કરવી. આ છેલ્લી રયકાને મથાળે છત્રા એકાવન ભાગમાં કરી તે પર કળશ અને બાજુમાં પક્ષીરૂપ કરવામાં આવે છે.