________________
ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध
आचरन्ति ग्रहधर्म सर्व दोषनिवारकाः ।
उदयाश्चाष्टविंशत्या देयं वै कथ्यतेऽधुना ॥ ९ ॥ (ગજસિંહાદિ રૂપ) ઉપર બે આગળની છાજલી કરવી અને તે ઉપર ચાર આંગળની કણી કરવી, સિંહાસન (ગાદી)ની નીચેની પાટલીમાં સૂર્ય આદિ નવ ગ્રહના (નાના નાના) રૂપે કરવાં, તે પિતાના ધર્મનું આચરણ કરે છે, અને તે સર્વ દેને નાશ કરનાર છે. આ પ્રમાણે સિંહાસન (ગાદી) ના ઉદ્ય (ઉંચાઈ) ના અડ્ડાવીશ આગળ (ભાગ) મેં કહ્યા હવે તેની લંબાઈના ભાગ કહું છું. ૮-૯
'आदिशक्तिर्जिन या आसने गर्भस स्थिता । सहजा कुलजाऽधीना पद्महस्ता वरपदा ॥ १० ॥ अर्कमान' विधातव्यमुपांगसहितं भवेत् । देव्याधोगर्भ मृगयुग्मं धर्मचक्रं सुशोभनम् ॥ ११ ॥ द्वौ गजौ वामदक्षिणे दशांगुलानि विस्तरे । सिंहौ रौद्रमहाकायौ जीवत्क्रौधौ च रक्षणे ॥ १२ ॥ द्वादशांगुलविस्तारौ कर्तव्यौ विकृताननौ । केवलज्ञानमूर्तीनां सर्वेषां पादसेवकाः ॥ १३ ॥
૨ ઠાકુર ફેરે વસ્તુસારમાં મધ્યમાં ચક્રધરા દેવી કરવાનું કહે છે. અહીં આદિશકિત નામે દેવી બે હાથવાળી કહી છે. જુના પરિકરોમાં આ બંને જોવામાં આવે છે. વર્તમાન કાળમાં પરિકર નીચે પબાસણમાં મધ્ય ગર્ભમાં પણ દેવી પધરાવવાની પ્રથા સે દોઢસો વર્ષથી વધુ જોવામાં આવે છે અને તે મૂળ નાયકની શાસનદેવી ચક્ષણીની મૂર્તિ કરાવીને મૂકે છે. પરંતુ તેમ કરવાનું ક્યાંય શાસ્ત્રીય વિધાન હજુ જોવામાં આવેલ નથી.
૩ છ ભાગની આદિ શકિતની બે બાજુ બબ્બે થાંભલીઓ ત્રણ ભાગની કરવી. તેમાં કયાંક છ ભાગની દેવીની બે બાજુ ચામરધારી સેવિકાઓ કરેલી જોવામાં આવે છે. આ મધ્યની દેવી વિગેરે ભાગ પાંચ આગળનો નિકાળ રાખવાનું અન્ય ગ્રંથમાં છે. તેમજ યક્ષ-યક્ષિણીની પાટલી ત્રણ આંગળ ઉંચી રાખવાનું કહેવું છે. આ અધ્યાયમાં આંગળ અને ભાગ એક અર્થમાં જાણવા.
४ जीवत्कोधौ वाम दक्षिण &irt२ ५ सर्वे दुःसहसंचय पान्तर
(ગાદી વિસ્તાર : ૬ ગર્ભાધ દેવી, ૧૦ હાથી, ૧૨ સિંહ, ૧૪ યક્ષ-યક્ષિણી=૪ર૪૪૨=૮૪ ભાગ)