________________
अध्याय-२१-जिनप्रतिमालक्षण
इत्येव प्रतिमामानं संक्षेपेण मया कृतम् ।
तदनुसार विज्ञाय कर्तव्य बुधशिल्पिभिः ॥ ७२ ।। इति श्री विश्वकर्माकृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां जिन प्रतिमा જwitધારે યોગ્રાઃ | ૨૬
_ઉપર પ્રમાણે પ્રતિમાનું માન મેં સંક્ષેપમાં કહ્યું છે તે અનુસાર વિચાર કરીને બુદ્ધિમાન શિપીએ પ્રતિમા બનાવવી. ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવે વાસ્તુવિધાના જિન પ્રતિમા લક્ષણાધિકારે શિલ્પવિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ શિલ્પશાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને એકવીશમે અધ્યાય (૨૧) બેસારેલા હોય છે. તેવા વખતે ધીરજથી વિચારીને શિલ્પીઓએ વેદોષ જોઇ યજમાનને ઉત્તર આપો .
(૧) કડકુર ફેર વાસ્તુતારમાં દ્વારની ઉંચાઇના દશ ભાગ કરી ઉપરના સાતમા ભાગને ફરી દશ જામ કરી સાતમે ભાગે દષ્ટિ રાખવી તેમ તે કહે છે.
() દિગમ્બરાચાર્ય સુનન્દી કૃત પ્રતિષ્ઠા સારમાં દારની ઉંચાઇના નવ ભાગ કરી, ઉપરના બે ભાગ છેડા સાતમા ભાગને ફરી નવ ભાગ કરી સાતમા ભાગે દષ્ટિ રાખવી એમ કહે છે.
(૩) દીપાર્ણવ અ૦ ૮ માં બતાવ્યા પ્રમાણે દ્વારની ઉંચાઈના બત્રીશ ભાગ કરી ૨૧ માં ભાગે દષ્ટિ રાખવી.
આ બધા મતાને સુકાબલો કરવા એક દષ્ટાંત લેવું જોઈએ. જે ૨ ગજ ૧૭ આંગળ ઉંચું દાર હોય તે--
દીપાર્ણવ ૦ ના મતે ઉત્તરંગથી નીચે ૨૨ આંગુલ દીપાર્ણ ૧ ૨૧ ના મતે ,, , ૯ આંગુલ વસુનંદીના મતે
૧ , ૧૬ અમુલ ઠકકુર ફેરના મતે
, , ૧૮ અમુલ દષ્ટિ નીચી રહે છે. આમ જુદા જુદા પ્રમાણે છે.
પ્રતિમા લેણદેણનું સ્થૂળ પ્રમાણ લોકકિત કાવ્યમાં– મેષ રાશિવાળાને તો શાંતિ મલિ નેમિ છે, અનંગ કું, તે શ્રેષ્ઠ વરને વખાણિયે. મિથુને આદિ, સંભવ અને અભિનંદન છે, કર્ક ધર્મ શ્રેષ્ઠ સિંહ સુમતિ પ્રમાણવા. પઘ, નેમિ, વીર, કન્યા સુપાર્શ્વને પાસ તુલા, વૃશ્ચિક ચંદ્ર ધનના બાકી પ્રભુ જાણવા. આદિ સુમતિ તિલ મકર કોષણ ઇત, કુંભે અનંત અર મને પ્રભુ પ્રમાણવા.
અલઈ : મેવ ડહઃ કર્ક રત: તુલા ખજ: મકર બવઉ : વૃષભ ભટ: સિંહ નય: વૃશ્ચિક ગણ: કુંભ કછધ : મિથુન પઠાણ : કન્યા ભફદ્ર: ધન દયઝથે: મીન