SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ આશાના ઉપર-૩rrઈ પ્રત્યેક ગજે અકેકે આગળની વૃદ્ધિ કરતા જવું. આપેલા માનને વશમે ભાગ વધારવાથી માન અને વશમો ભાગ ઘટાડવાથી કનિષ્ઠમાન જાણવું, એ રીતે આગળ જે પહેલું માન કહ્યું તે ઊભી પ્રતિમાનું છે અને આ બીજું જે માને કહ્યું તે બેઠી પ્રતિમાનું જાણવું. प्रतिमापदस्थापन प्रासादगर्भ गेहाभित्तितः पंचधाकृते ।। ગણાવા મથકે મને સવા દ્રિતીય / ૬૮ il जिनार्क स्कंदकृष्णानां प्रतिमाश्च तृतीयके । ब्रह्मा चतुर्थके भागे लिंगमीशस्य पंचमे13 ॥ ६९ ।। પ્રાસાદના ગર્ભગૃહના અર્થમાં પાછલી ભીત તરફના અર્થમાં પાંચ ભાગ કરવા. ભીંતથી પહેલા ભાગમાં યક્ષ આદિ, બીજા ભાગમાં સર્વદેવ, ત્રીજા ભાગમાં જિન, સૂર્ય, કાર્તિકેય અને કૃષ્ણની પ્રતિમા સ્થાપન કરવી, ચોથા ભાગમાં બ્રહ્મા અને પાંચમ ભાગમાં એટલે ગર્ભગૃહના મધ્યમાં (સહેજ ઇશાન તરફ) શિવલિંગની સ્થાપના કરવી. दृष्टिपद स्थापन--- द्वारशाखाष्टभिर्भागैरधः एकद्वितीयकैः । મુરાદ ૨ મા શે મા સણમ: જુન / ૭૦ | . तथापि सप्तमे भागे गजायस्तत्र पातयेत् । प्रासादे प्रतिमादृष्टिः कर्तव्या तत्र शिल्पिभिः ॥ ७१ ।। પ્રાસાદના દ્વારશાખાના નીચેથી એક, બે, ત્રણના કમથી આઠ ભાગ કરવા, તેમાંને ઉપલે આઠમે એક ભાગ તજી દેવો. પછીના સાતમા ભાગના ફરી આઠ ભાગ કરી ઉપર સાતમે એટલે ગજાય ભાગમાં શિપીએ (પ્રાસાદના દ્વારને તે સ્થાનમાં) પ્રતિમાની દષ્ટિ રાખવી.૧૪ ૨૩ શાનદુર 1 ઇ-ઘટ્ટા મૂતાવાર વ સર્વ સેવતાઃ | तदने वैष्णव ब्रह्मा मध्ये लिंग शियस्य च ॥ ગર્ભગૃહમાં પાછલા પાટ નીચે પક્ષભૂતાદિની સ્થાપના કરવી. પાટડાથી આગળ સર્વ દેવની અને તેનાથી આગળ વિષ્ણુ આદિ દેવે બ્રહ્મા, અને ગર્ભગૃહના મધ્યમાં શિવલિંગની સ્થાપના કરવી. આ સ્થાપનાની રીતે શિપીઓ હાલ પ્રતિમા પધરાવે છે. ૧૪ દૃષ્ટિ સંબંધમાં જુદા જુદા મત પ્રવર્તે છે. તેમાં અહીં આપેલો મત વર્તમાન કાળે સર્વમાન્ય ગણાય છે. પરંતુ જુના મંદિરોમાં ક્યાંક કયાંક જુદા જુદા મતે નીચે પ્રતિમા
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy