________________
૩૫૮
ফ্লালাহা
-লা।
श्रीवत्सः पंचभागः स्यात् त्रिभागे दीर्घ विस्तरः। हृदयोपरि कर्तव्यः निगमश्च त्रय भागः ॥ ३७ ।। वादशांशस्थिता जघाः चाग्रे त्वष्ट तथैव च । छिद्र द्वयपादमध्ये द्वयांशोच्य च विस्तरे ॥ ३८ ।। सुमांसलो यौवनस्थः स्वरूपो लक्षणान्वितः ।
વં થરં ચૈવ ચં શaTe: / ૧ / पूर्वमानप्रमाण च कर्तव्य विधिपूर्वकम् ।
अन्यथापि न कर्तव्यं यदीच्छेदात्मश्रेयसे ॥ ४० ॥ હવે પ્રતિમાના અંગેની પિંડ=જાડાઈનું માન કહે છે. પાટલીએ અઠ્ઠાવીશ ભાગ, મસ્તકે સોળ ભાગ પ્રતિમા જાડી રાખવી. કાનથી નાકને અગ્ર ભાગ દસ આંગળ રાખ. કાનની જાડાઈ ચાર ભાગ (આંગળી અને બે આંગળ મસ્તકને પાછો ભાગ એટલે કુલ ૧૦+૪+૨=૧૬ આંગળ મતક-ડાઈના થયા. પાટલીના આગલા ભાગથી બાર આંગળ પિટ=ઉદર પાછું રાખવું (પેટે ચૌદ આગળની જાડાઈ થઈ તેથી કંઈક નીકળતે ઉદરપટને વચલે ભાગ રાખો. નાસિકા ચાર ભાગની અને દેઢ ભાગ હેઠથી નીકળતી કરવી. કપાળ અને દાઢીનો ભાગ નાસિકાના અગ્ર ભાગથી ત્રણ આગળ પાછો મારે. છાતી ઉપર શ્રીવત્સ પાંચ આંગળ ઉંચું અને ત્રણ ભાગ પહેલું ને ત્રણ ભાગ નીકળતું (સ્તનની વચ્ચે શોભતું) સાથળ પાછળ બાર આંગળ જાડો અને ગોઠણ આગળ આઠ આંગળની ઉંચાઈમાં રાખો. બે પગ વચ્ચેનું પાણી જવાનું છિદ્ર સમચોરસ બબે આંગળનું કરવું. જિન પ્રભુની પ્રતિમા યૌવનાવસ્થાની માંસલ-ભર્યા દેડવાળી કરવી. તેના સ્વરૂપ અને લક્ષણે એ રીતે આગળના શિલ્પશાસ્ત્રના પારગામીઓએ કહ્યાં છે. તેવી આગળ કહેલા માન પ્રમાણે વિધિથી પ્રતિમા ભરાવવી (કરાવવી). પિતાનું શ્રેય ઈચ્છનારાઓએ એથી અન્ય બીજું ન કરવું. પ્રતિમા–રા રિ--
मानाधिक न कर्तव्य मानहीन न कारयेत् । क्रियते बहवो दोषाः सिद्धिस्तत्र न जायते ।। ४१ ।। अज्ञाने क्रियते यस्तु शास्त्रं चैव न ज्ञायते । न दोषो यजमानस्य शिल्पीदोषो महद्भयम् ॥ ४२ ॥
૧ હદ પાઠાન્તર,