________________
૩૮
ज्ञानप्रकाश दीपार्णव-उत्तरार्ध
૧૮ અરનાથ વલ્લભ કમલકંદ પ્રાસાદ ૩ર વિભક્તિ ૧૫ તલભાગ ૮ શંગ ૨૧
३१ हर्षणमासादः कई शंग दातव्यम् पासादो हर्षणस्तथा ।
इति हर्षणप्रासादः ३१ तलभाग ८ કુમુદપ્રાસાદની રેખાયે એક શગ અધિક ચડાવવાથી હર્ષણ નામને પ્રાસાદ જાણવો.
विभक्ति १५ अरनायवल्लभः कमलकंदमासादः ३२ चतुरस्त्रीकृते क्षेत्रे चाष्टमागविभाजिते । कर्णी द्विभागिको ज्ञेयो भद्राध" च विभागिकम् ॥७८॥ कर्णे च शंगमेकं तु केसरी च विधीयते । भद्रे चैवोद्गमः कार्यो १०जिनेन्द्रे चारनाथके ॥७९॥ इति त्वं विद्धि भो वत्स, प्रासादो जिनवल्लभः कमलकंदनामाय जिनशासनमार्गतः ॥ ८० ॥
इति कमलकंदप्रासादः ३२ तलभाग ८ शृग २१
સમરસ ક્ષેત્રના આઠ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા, બે ભાગનું અધું ભદ્ર કરવું. રેખા ઉપર એક ૫ કેસરી શંગ ચડાવવાં અને ભદ્રની ઉપર દેઢિયે કરે તેને હે વત્સ અરનાથ જિન વલ્લભ જે જિનશાસનમાર્ગ કમલકંદ નામને પ્રાસાદ જાણુ. ઈતિ શ્રી અરનાથ જિનવલ્લભ કમલકદ પ્રાસાદ રૂર તલભાગ ૮ શૃંગ ૨૧
Time
!
gure
३३ श्रीशैलपासादः कणे च तिलक ज्ञेयं श्रीशैल ईश्वरप्रियः ।
इति श्रीशैलप्रासादः ३३ तलभाग ८ १० जिनेन्द्रो कुथुवल्लभः पान्तर