________________
२७२
पूर्ण भद्रादि पचविंशति पचदेव प्रासाद अ. १९ शानप्रकाश दीपाणव
૧ વૃષભ પ્રાસાદ--
कर्णे शृङ्गत्रय कार्य प्रतिकणे तथैव च । भद्रे शृङ्गाणि चत्वारि प्रत्याङ्गाष्टक कारयेत् ॥ ७८ ।। कोणिकानंदिकायां च शृङ्गमेकैकमुच्यते । शेषाः कूटाश्च कर्तव्याः प्रासादः शिववल्लभः ॥ ७९ ॥
इति वृषभप्रासादः રેખા અને પઢરા પર ત્રણ ત્રણ ઇંગ ચડાવવા. ભદ્ર ચાર શિંગ અને આઠ પ્રત્યાંગ, નંદી અને કેણ પર એકેક ઈંગ ચડાવવા. બાકી કૂટ ચડાવવાથી શિવજીને પ્રિય એ વૃષભ પ્રાસાદ જાણવો. ૭૮-૭૯ ૨ ગિરિટ પ્રાસાદ–
वृषभस्य तु संस्थाने कर्णे ङ्गं च दापयेत् । नंदिकायां ततः शृङ्गं भद्रेऽपि च चतुर्दिशि ।। प्रासादं कारयेत्तत्र गिरिकूटः स उच्यते ॥ ८० ॥
इति गिरिकूटमासादः વૃષભ પ્રાસાદને ઠેકાણે જે રેખા ઉપર એકેક શંગ ચડાવીએ તેમજ નદી ઉપર એકેક ઈંગ અને ભદ્ર ઉપર ચારે તરફ એકેક ઉરુશૃંગ ચડાવીએ તે ગિરિકૂટ નામને પ્રાસાદ થાય છે. ૮૦ ३ सास प्रासा---
कणे शृङ्ग च दातव्यं प्रासादस्तु सुशाभितः । कैलासस्तु स विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ ८१ ।।
इति कैलासपासादः ગિરિકૂટ પ્રાસાદની રેખા પર એક શૃંગ વધારે ચડાવવાથી તે સુંદર શોભાયમાન અને સર્વલક્ષણ યુક્ત કૈલાસ નામને પ્રાસાદ થાય છે. ૮૧ ૪ અમર પ્રસાદ
कैलासस्य तु संस्थाने कर्णे शृङ्गं परित्यजेत् । कोणिकायां प्रदातव्यं विश्वकर्म! विचक्षण ! ॥ प्रासादं कारयेत् तत्र चामरस्यैव लक्षणम् ॥ ८२ ॥
इति अमरमासादः