________________
૨૫૮ qમારિ વંધિંન્નતિ પંજય કાકાર . ૨૨ ના રna ચાર ભાગની ભીંત જાડી કરવી. અને બાકી આઠ ભાગને ગર્ભગૃહ રાખવો. રેખા ઉપર બે શંગ અને તે પણ એક તિલક મુકવું. શીખરને પાય બાર ભાગનો પહોળે રાખો . પ્રતિરથ પહેરા ઉપર પણ એક ઈંગ અને તે પર એક તિલક મુકવું, આઠ ભાગ વિસ્તારનું પહેલું ઉશંગ કરવું. અને નંદી ઉપર એક તિલક ચડાવવું. અને બીજું ઉરુશૃંગ છ ભાગનું કરવું. ભદ્રની ઉપર (ગવાક્ષ યુક્ત) દોઢીયે કર. આવા લક્ષણવાળે પૂર્ણભદ્ર પ્રસાદ જાણો. ૬-૯ ૨ સુભદ્રપ્રાસાદનાં લક્ષણ
वेदांशमुरुशृंगं च भद्रे कुर्यात् तृतीयकम् । सुभद्रस्तु विजानीयात् प्रासादः क्षितिभूषणः ॥ १० ॥
રૂતિ સુમરાસર (૨) પૂર્ણભદ્ર પ્રસાદના ભદ્રની ઉપર ચાર ભાગનું ત્રીજું ઉશૃંગ ચડાવવાથી “સુભદ્ર” નામને પ્રાસાદ પૃથ્વીના ભૂષણ રૂપ થાય છે. ૧૦ ૩ શ્રી શૈલપ્રાસાદનાં લક્ષણ
भद्रे शंग परित्यज्य नंद्यां श्रृंगं च कारयेत् । શ્રીરોગ તથા નામ ક્રથિત વિચિના ?? .
રતિ શ્રીમાલાવડ (રૂ) સુભદ્ર પ્રાસાદના ભદ્રથી એક ઉરુશૃંગ તજીને નંદી (ખુણી)ના ઉપર એક શંગ ચડાવવાથી શ્રીશિલ નામને પ્રાસાદ થાય એમ બ્રહ્માએ કહ્યું છે. ૧૧ ૪ કુમુદભવ પ્રાબાદ લક્ષણ
भद्रे शृंगं कुमुदकः कर्तव्यः शुभलक्षणः ।। १२ ॥
શ્રી શિલ પ્રાસાદના ભટ્ટે એક ઉશૃંગ ચડાવવાથી કુમુદદ્ધવ નામને શુભ લક્ષણવાળો પ્રાસાદ થાય. ૧૨ ૫ સર્વતોભદ્ર પ્રસાદનાં લક્ષણ
तिलकं च परित्यज्य कणेगं च कारयेत् । ब्रह्मणा कीर्तितं चैवं सर्वतोभद्रलक्षणम् ॥ १३ ॥
તિ સમદ્ર માતા (૨)
છે રૂત્તિ કામચલિમ્ | કુમુદે દ્વવ પ્રાસાદના ખુણા ઉપરથી તિલક તજીને રેખા ઉપર એક ઈંગ ચડાવવું. ત્યારે તે સતેભદ્ર નામને પ્રાસાદ થાય એવું બ્રહ્માએ કહ્યું છે. આ રીતે બ્રહ્માના પાંચ પ્રાસાદ કહ્યા. ૧૩