________________
वृषभ लक्षणम् अ. १५ ज्ञानप्रकाश दीपाव
૨૨૫ સુખદાયક છે. તેથી લક્ષણયુક્ત નંદી સ્થાપન કરો. લક્ષણહીન અશુભકર્તા છે. આ ગુણદેને જે શિલ્પિ ન જાણતો હોય તેવા શિપિને પણ તજી દેવો. ૧૨-૧૫, વૃષભની ઊંચાઈ--
प्रासादगर्भः क्रीयते गर्भाधन च पीठिका ॥ १६॥ लिङ्गः पीठिकामानेन तन्माने वृषभो भवेत् । अन्यथा न कर्त्तव्यं कर्त्तव्यं शुभमुत्तमम् ॥ १७ ॥
| તિ નહીશ્વર જો પશ્ચમ નિE FI इति श्रोविश्वकर्मणा कृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां नंदिकेश्वरलक्षणो पंचदशमोऽध्यायः ॥ १५ ॥ પ્રાસાદના ગર્ભગૃહના અર્ધભાગે પીઠિકા (વિસ્તારમાં) કરવી. પીઠિકાની પહેળાઈને માને રાજલિંગ લાંબું કરવું અને પીઠિકાની ઉંચાઈ જેટલી વૃષભની લંબાઈ કરવી. આ માનથી વૃષભ કર શુભ છે. ૧૬-૧૭
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ પાણીને નદી કિશ્વર લક્ષણ નામને શિલ૫ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ
સોમપુરાએ કરેલ શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને
પંદરમે અચાય સમાસ,