________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे पंचदशमोऽध्यायः ॥
॥ वृषभ - लक्षणम् !
श्रीविश्वकर्मा उवाच -
अथातः सम्प्रवक्ष्यामि वृषभं दिव्यलक्षणम् । प्रयत्नेन यथाशास्त्र यथोक्तं विश्वकर्मणा ॥ १ ॥
શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું દિવ્ય લક્ષણવાળા વૃષભ (નંદી=પેાડીયા)નાં સ્વરૂપ જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે તે પ્રમાણે કહું છું.
વૃષભ માન
स भवति यथाभेदे - ज्येष्ठमध्यमकन्यसैः ।
ज्येष्ठस्तु नवभागच उच्छ्रये सप्तभागिकः ॥ २ ॥
તે વૃષભ જેક, મધ્યમ અને નિષ્ઠ એ ત્રણ ભેદુ વડે અને છે. જેમાનના વૃષભની લઆઈના નવ ભાગ અને ઉંચાઈના સાત ભાગ કરવા. ૨
प्रासादस्य तु मानेन गर्भगृहस्य मानतः ।
लिङ्गमानं प्रमाणं तु तन्माने वृषभो भवेत् ॥ ३ ॥ अन्यथा न कर्त्तव्यं कर्त्तव्यं शुभदायकम् ।
પ્રાસાદના માનથી અને ગગૃડુના માનથી લિંગની લંબાઇનુ જે પ્રમાણ આવે તે માનને લાંબા નદી કરવા. મા વગર કરવા નહિ. પ્રમાણથી કરવાથી શુભ ફળદાયક જાણવું. ૩
वृषभनु ज्येष्ठभान-
वक्त्रं साद्विभागं च ग्रीवा सार्द्धभागिका ॥ ४ ॥ सार्द्धभागस्ततः स्कंध - खिसा पृष्ठमेव च । पादव सार्थी द्विभागस्तु पिंडे सार्द्धभागिके ॥ ५ ॥ शृंगान्तरं भागमेकं यावत् कर्णान्तरं तथा ।
ज्येष्ठमानं विधियते मध्यमो वृषभः शृणु ॥ ६॥
નદીની લંબાઈના નવ ભાગમાંથી અઢી ભાગનું મુખ દાઢ ભાગનું, માંધ દેઢ ભાગની, પીઠે સાડાત્રણ ભાગની, પગ
કરવું, ગળું દોઢ કે એ