________________
ર૧૨
बाणलिङ्गाधिकार अ. १४ शानप्रकाश दीपार्णव पीतवर्ण च यल्लिङ्ग श्वेतविंदुविभूषितम् । म्रियते स्थापकः कर्ता इदृशं यत् प्रतिष्ठयेत् ॥ १६ ॥ श्वेतवर्ण च यल्लिङ्ग सर्वविंदुविभूषितम् ।
सर्वनाशकरं प्रोक्त मतिमान् वर्जयेत् सदा ॥ १७ ॥ જે લિંગ લાલ વર્ણનું હોય અને તેમાં કાળા છાંટા હોય તેવું લિંગ સ્થાપન કરનારનું મૃત્યુ કરાવે છે. અને તે યજમાન, સ્થાપક અને પૂજનારાને ભય ઉત્પન્ન કરે. શ્યામવર્ણ લિંગમાં પીળા ટપકાં હોય તે તે સર્વનાશ કરનાર કહ્યું છે. તેથી તે બુદ્ધિમાન પુરૂએ તજવું. પીળા વણના લિંગમાં સફેદ છાંટા હોય તે તેના સ્થાપક તથા કરાવનાર એ બન્નેનું મૃત્યુ થાય. સફેદ વર્ણના લિંગને સર્વ વર્ણનાં રંગબેરંગી ટપકાં હોય તે તે સર્વનાશ કરનાર લિંગ જાણવું. તેથી બુદ્ધિમાન પુરૂએ તેવાં લિંગે તજી દેવાં. ૧૪-૧૭ શુભલિંગ
श्वेतं च यदि वा कृष्ण पीतं नीलं च यद्भवेत् ।
श्वेतरेखासमायुक्त तल्लिङ्गं सर्वकामदम् ॥ १८ ॥ સફેદ, શ્યામ, પીળું, નીલ (વાદળી) રંગનું જે બાણલિંગ હોય તેમાં જે સફેદ રેખાઓ હેય તે તે લિંગ સર્વ ઈચ્છિત ફળને દેનારું જાણવું. ૧૮
ऊर्ध्वस्थूलं कृशं चाधो यदा लिङ्ग निवेशयेत् ।
तदा भोग विजानीयात् पुत्रपौत्रादिवर्धकम् ॥ १९ ॥ જે બાણલિંગને ઉપરનો ભાગ જાડે અને નીચેનો ભાગ કંઈક પાતળે હોય, તેવું લિંગ ભેગને આપનારૂં જાણવું. તે પુત્રપૌત્રાદિ પરિવારને વધારનારું છે. ૧૯
ऊर्ध्व कृशं यदा लिङ्ग स्थूलं चाधो निवेशयेत् । भोगहीनं भवेत्तस्य संसारस्थितिकारणम् ॥
भर्तारविहिना नारी यथा विधव उच्यते ॥ २० ॥ ૧. શુકનીતિ પ્રકરણ ૪– “વારિને
તામુકત છે. रत्नजे गण्डकोद्भूते मानदोषो म सर्वथा ॥ पाषाणधातुजायां तु मानदोषो વિચિત્તવ” પર બાણલિંગ કે સ્વયંભુ બાણુ, ચંદ્રકાંત મહિના કે રત્નના કે અંડકી નદીમાંથી ઉદ્દભવેલ લિંગમાં માનદ સરથા ન ગણવા. પરંતુ પાષાણુને ધાતુના લિંગમાં માનષિોને વિચાર કર.
૨. જ્ઞાનરત્નકેશે – જીલ્લા દૂ પૂર્વ તામિળ, નીચે મૂળમાં પાતળું અને ઉપર જાડું બાણુલિંગ (શુભ) જાણવું
-