________________
राजलिङ्गाधिकार अ. १३
शानप्रकाश दीपाव
૧૯૫
षट्सप्तवसुभाग वा पंचषट्सप्तभागकम् ।
चतुष्पंचषडंश वा वर्धमान चतुर्विधम् ॥ ३३ ॥ હવે વર્ધમાન લિંગના વિભાગ કહે છે–લિગની લંબાઈના વીશ ભાગ કરવા તેમાં નીચેને ચેરસ (બ્રહ્મભાગ) સાત ભાગન, વચલે વિષ્ણુ આઠ ભાગ, ગોળ પૂજાભાગ નવ ભાગને રાખો. આ પહેલા પ્રકાર છે. હવે વર્ધમાનલિંગને બીજો પ્રકાર કહે છે–છ બ્રહ્યભાગ, સાત ભાગ વિષ્ણુ, અને પૂજાભાગ આઠ રાખવા. હવે ત્રીજો પ્રકાર કહે છે બ્રહ્મભાગ ૫, વિષ્ણુ છ ભાગ, અને પૂજાભાગ સાત રાખવા. હવે જે પ્રકાર કહે છે–નીચેના બ્રહ્મભાગ ચાર, વિષ્ણુ પાંચ ભાગ, અને પૂજાભાગ છ રાખો. એ રીતે વર્ધમાન માનુષ ઘાટત લિંગના ચાર પ્રકાર જાણવા. (ક્ષત્રિયપૂજ્ય). ૩૨-૩૩ (૩) શૈવાધિક લિંગ–
आयामे दशधा कृत्वा चतुरस्रं त्रिमागतः । अष्टांतं च त्रिभागेन चतुरंशेन वृत्तकम् ॥
शिवाधिकमिदं शस्तं भुक्तिमुक्तिफलप्रदम् ॥ ३४ ॥ લિંગની લંબાઈના દશ ભાગ કરવા. તેમાં નીચેને ચિરસ ભાગ ત્રણને, વચલે અષ્ટાંશ ત્રણ ભાગનેટ અને ઉપરનો પૂજાભાગ ગાળ ચાર ભાગને રાખ. તે શિવાધિક પ્રકારનું લિંગ બૅગ અને મુક્તિના ફળને દેનારે જાણવું. (વૈશ્યપૂન્ય). ૩૪ (૪) સ્વસ્તિલિંગ
नवधा लिङ्गमानेन द्वयंशं मध्ये गुणांशकम् ।
वृत्ते युगांशके दैये शुद्रेऽप्येतच्च शस्यते ॥ ३५ ॥ લિંગની લંબાઈના નવ ભાગ કરવા. બે ભાગ ચેરસના વચલા અછાંશના ત્રણ ભાગ; અને પૂજા ભાગ ગેળના ચાર ભાગ જાણવા. તે શૂદ્ધને પૂજાયોગ્ય પ્રશસ્ત છે. તે સ્વસ્તિક લિંગ જાણવું. ૩૫ (૫) સાર્વદેશિક લિંગ
सार्वदेशिकलिङ्गानि कथयन्ति गर्ममानतः । प्रासादगर्भमाने तु पंचांशे त्रिमिरुत्तमम् ॥३६॥ नवांशे पंचमिर्मध्यं भवत्यर्धन कन्यसम् । तदवान्तरभेदेन भवन्त्यन्यादिषट् पुनः ॥ સરનંદ્રિમાનેન (f)શિમાર્ રૂ૭ !