________________
कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपार्णव
૧૭ નવ શિલાઓનાં નામ
नन्दा भद्रा जया पूर्णा अजिता चापराजिता । __मंगला विजपाख्याता धरणी नवमीशिला ॥ १३ ॥
ચાર દિશાઓ અને ચાર કેણે અને મધ્યમાં નવ શિલાઓ સ્થાપન કરવાની હોય છે. તેનાં નામ-૧ નંદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ પૂર્ણા, ૫ અજિતા, ૬ અ. પરાજિતા, ૭ મંગલા, ૮ વિજયા અને ૯ મધ્યની નવમી ધરણશિલા જાણવી. ૧૩
ને
* 31
* * *
- પતિ
* * *
લોક
ધs.
સ
કા ઈમ
JAS
iી E= દk
એય
"I
w
જાય ' ' ' 3
-
સોમાની (
રવણ
હું '
માર એ. મિસ્ત્રી કુમશિલા અને અષ્ટશિલા तत्र रत्नादिभिस्साई भृम्याश्च हृदये न्यसेत् ।
तस्यैव हि तत्तगमें नीरंधं वज्रलेपकैः ॥ १२१ ॥ બ્રહ્મસૂત્રના ચતુષ્કમાં કૂર્મશિલા સ્થાપિત કરેલી હોય ત્યાં કુમશિલાના ગર્ભમાં બાર મુખવાળે કુર્મ અને રત્નાદ સહિત ભૂમિના હૃદયમાં નાભીમાં ઉતારી) સ્થાપિત કરી તે ગર્ભની નાભિ (ર)ને વજ લેપથી બંધ કરી દેવી. આ વિધિ અગ્નિપુરાણ અધ્યાય ક૭માં આપેલ છે.